Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
ષોડશકપ્રકરણ
६/१६ यतनातो न च हिंसा, यस्मादेषैव तन्निवृत्तिफला ।
तदधिकनिवृत्तिभावाद्, विहितमतोऽदुष्टमेतद् ॥६८॥
જિનમંદિરનિર્માણમાં યતના હોવાથી હિંસા નથી. કારણકે તે હિંસા તેનાથી અધિક હિંસાથી અટકાવનાર હોવાથી વાસ્તવમાં હિંસાથી નિવૃત્ત કરાવનાર છે. તેથી જ જિનમંદિરનિર્માણ શાસ્ત્રમાં અદુષ્ટ કહેવાયેલ છે.
– જિન-સ્તુતિ – ९/६ पिण्डक्रियागुणगतैः, गम्भीरैर्विविधवर्णसंयुक्तैः ।
૩નાશયવિશુદ્ધિનનā:, સંવેવાપરાય: પુર્વે: દ્દશા
(ભગવાનની સ્તુતિ) ભગવાનના શરીર-સાધના અને ગુણના વિષયવાળા, ગંભીર અર્થવાળા, વિવિધ શબ્દોવાળા, આશયને શુદ્ધ કરનારા, સંવેગભરપૂર, પવિત્ર... ९/७ पापनिवेदनग|ः, प्रणिधानपुरस्सरैर्विचित्राथैः ।
अस्खलितादिगुणयुतैः, स्तोत्रैश्च महामतिग्रथितैः ॥७०॥
પોતાના પાપનું નિવેદન કરનારા, જુદા જુદા અર્થવાળા, અઅલિત વગેરે શબ્દોચ્ચારના ગુણોપૂર્વક અને એકાગ્રતા બોલાયેલા, ગીતાર્થ મહાપુરુષોએ રચેલા સ્તોત્રોથી (કરવી.)
– લોકોત્તરતત્ત્વ – ५/१३ न्यायात्तं स्वल्पमपि हि, भृत्यानुपरोधतो महादानम् ।
दीनतपस्व्यादौ, गुर्वाज्ञया दानमन्यत्तु ॥७१॥
Loading... Page Navigation 1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106