Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 35
________________ ષોડશકપ્રકરણ ६/१६ यतनातो न च हिंसा, यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद्, विहितमतोऽदुष्टमेतद् ॥६८॥ જિનમંદિરનિર્માણમાં યતના હોવાથી હિંસા નથી. કારણકે તે હિંસા તેનાથી અધિક હિંસાથી અટકાવનાર હોવાથી વાસ્તવમાં હિંસાથી નિવૃત્ત કરાવનાર છે. તેથી જ જિનમંદિરનિર્માણ શાસ્ત્રમાં અદુષ્ટ કહેવાયેલ છે. – જિન-સ્તુતિ – ९/६ पिण्डक्रियागुणगतैः, गम्भीरैर्विविधवर्णसंयुक्तैः । ૩નાશયવિશુદ્ધિનનā:, સંવેવાપરાય: પુર્વે: દ્દશા (ભગવાનની સ્તુતિ) ભગવાનના શરીર-સાધના અને ગુણના વિષયવાળા, ગંભીર અર્થવાળા, વિવિધ શબ્દોવાળા, આશયને શુદ્ધ કરનારા, સંવેગભરપૂર, પવિત્ર... ९/७ पापनिवेदनग|ः, प्रणिधानपुरस्सरैर्विचित्राथैः । अस्खलितादिगुणयुतैः, स्तोत्रैश्च महामतिग्रथितैः ॥७०॥ પોતાના પાપનું નિવેદન કરનારા, જુદા જુદા અર્થવાળા, અઅલિત વગેરે શબ્દોચ્ચારના ગુણોપૂર્વક અને એકાગ્રતા બોલાયેલા, ગીતાર્થ મહાપુરુષોએ રચેલા સ્તોત્રોથી (કરવી.) – લોકોત્તરતત્ત્વ – ५/१३ न्यायात्तं स्वल्पमपि हि, भृत्यानुपरोधतो महादानम् । दीनतपस्व्यादौ, गुर्वाज्ञया दानमन्यत्तु ॥७१॥

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106