Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 33
________________ ષોડશકપ્રકરણ ३/८ तत्रैव तु प्रवृत्तिः, शुभसारोपायसङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नातिशयाद्, औत्सुक्यविवर्जिता चैव ॥६०॥ તે જ ધર્મસ્થાનમાં પૂર્ણ પ્રયત્નપૂર્વક શુભ-શ્રેષ્ઠ ઉપાયોથી યુક્તતા અને ફળની ઉત્સુકતાનો અભાવ એ પ્રવૃત્તિ આશય છે. ३/९ विघ्नजयस्त्रिविधः खलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टकज्वर-मोहजयसमः प्रवृत्तिफलः ॥६१॥ વિદનજય હીન-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો, માર્ગમાં કંટક-જવર-મોહના જય જેવો, પ્રવૃત્તિરૂપ ફળવાળો છે. ३/१० सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिः, इह तात्त्विकी ज्ञेया । अधिके विनयादियुता, हीने च दयादिगुणसारा ॥६२॥ ગુણાધિક પર વિનયવાળી અને હનગુણી પર દયા વગેરેવાળી (જેનું પ્રણિધાન કર્યું હતું, તે તે ધર્મસ્થાનની તાત્વિક પ્રાપ્તિ, તે સિદ્ધિ જાણવી. ३/११ सिद्धेश्चोत्तरकार्यं विनियोगो-ऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या, सुन्दरमिति तत्परं यावत् ॥६३॥ સિદ્ધિ પછીનું કાર્ય તે વિનિયોગ છે. તે હોતે છતે, પરંપરાની પ્રાપ્તિથી તે ધર્મસ્થાન શ્રેષ્ઠ (સંપૂર્ણ) ન બને ત્યાં સુધી અખંડ રહે છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106