Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 31
________________ ષોડશકપ્રકરણ ૧૫ મધ્યમબુદ્ધિને આદિ-મધ્ય-અંતમાં હિતકર, ત્રિકોટિપરિશુદ્ધ એવું ઈર્યાસમિતિ વગેરે સાધુજીવન કહેવું. ૨/૮ अष्टौ साधुभिरनिशं, मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः ॥५४॥ (તે આ પ્રમાણે ) પરમ કલ્યાણને ઇચ્છનારા સાધુઓએ પ્રવચનની આઠ માતાને, માતાની જેમ કદી છોડવી નહીં. ૨/૧ તત્સવી સવા, साधोर्नियमान्न भवभयं भवन्ति । भवति च हितमत्यन्तं, फलदं विधिनाऽऽगमग्रहणम् ॥५५॥ અષ્ટ પ્રવચનમાતાથી સદા યુક્ત સાધુને સંસારનો ભય કદી લાગતો નથી અને તે સાધુનું વિધિપૂર્વકનું આગમગ્રહણ ફળદાયક થાય છે, અને અત્યંત હિતકર થાય છે. २/१० गुरुपारतन्त्र्यमेव च, तद्बहुमानात् सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं, तस्माच्च मोक्ष इति ॥५६॥ વળી (મધ્યમબુદ્ધિને કહેવું કે, ગુરુ પરના બહુમાનપૂર્વક, સદાશય યુક્ત ગુરુપારતંત્ર એ પરમગુરુ(ભગવાન)ની પ્રાપ્તિનું કારણ છે, અને તેનાથી મોક્ષ થાય છે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106