Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 32
________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા २/१२ वचनाराधनया खलु धर्मः, तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं, सर्वस्वं चैतदेवास्य ॥५७॥ (પંડિત જીવને આપવાનો ઉપદેશ -) વચનની આરાધનાથી જ ધર્મ છે અને તેની વિરાધનાથી અધર્મ છે. આ અહીં ધર્મનું રહસ્ય (સંક્ષેપ) છે. અને આ જ તેનું સર્વસ્વ (વિસ્તાર) પણ છે. २/१४ अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्, नियमात् सर्वार्थसंसिद्धिः ॥५८॥ ભગવાનનું વચન હૃદયમાં હોય તો ખરેખર તો ભગવાન જ હૃદયમાં છે; અને ભગવાન હૃદયમાં હોય તો નિયમ બધા કાર્ય સિદ્ધ થાય છે. – પ્રણિધાનાદિ આશયો – ३/७ प्रणिधानं तत्समये स्थितिमत्, तदधः कृपाऽनुगं चैव । निरवद्यवस्तुविषयं, परार्थनिष्पत्तिसारं च ॥५९॥ પ્રણિધાન એ ધર્મસ્થાનની પ્રાપ્તિ સુધી રહેનારું, નીચેના (ગુણહીન) જીવો પર કરુણા યુક્ત, નિષ્પાપ વસ્તુના વિષયવાળું અને પરોપકાર જેમાં પ્રધાન છે, તેવું છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106