Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ન્યાયપૂર્વક મેળવેલું થોડું પણ, આશ્રિતોને પીડા ન થાય તે રીતે, દીન-દુ:ખી કે સુપાત્રને, ગુરુવર્ગની અનુજ્ઞાથી અપાય તે મહાદાન છે; બાકી બધું સામાન્ય દાન છે. ५/१४ देवगुणपरिज्ञानात्, तद्भावानुगतमुत्तमं विधिना ।
स्याद् आदरादियुक्तं, यत् तद् देवार्चनमिष्टम् ॥७२॥
દેવના ગુણને જાણીને, તે ગુણના ઉપયોગપૂર્વક, તેમના પ્રત્યેના બહુમાનથી યુક્ત, વિધિપૂર્વક, ઉત્તમ એવી જે પૂજા થાય; તે ખરી દેવપૂજા છે. ५/१५ एवं गुरुसेवादि च, काले सद्योगविजवर्जनया ।
इत्यादिकृत्यकरणं, लोकोत्तरतत्त्वसंप्राप्तिः ॥७३॥
એમ યોગ્ય અવસરે, શુભ યોગોને હાનિ ન પહોંચે તે રીતે ગુરુસેવા વગેરે કાર્યો કરવા તે લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ છે.
– શાસ્ત્ર-બહુમાન - ६/५ शास्त्रबहुमानतः खलु, सच्चेष्टातश्च धर्मनिष्पत्तिः ।
परपीडात्यागेन च, विपर्ययात् पापसिद्धिरिव ॥७४॥
શાસ્ત્ર પરના બહુમાન, પરપીડાના ત્યાગ અને સ&િયાથી ધર્મ સિદ્ધ થાય છે, ઊંધું કરવાથી પાપની સિદ્ધિની થાય તેમ. ७/१३ आगमतन्त्रः सततं, तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः ।
चेष्टायां तत्स्मृतिमान्, शस्तः खल्वाशयविशेषः ॥७५॥