Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 24
________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા ९/७ न्याय्यादौ शुद्धवृत्त्यादि-गम्यमेतत् प्रकीर्तितम् । सज्ज्ञानावरणापायं, महोदयनिबन्धनम् ॥२७॥ તે (તત્ત્વસંવેદન) સજ્ઞાનાવરણ(મોહનીયના ક્ષયોપશમ યુક્ત જ્ઞાનાવરણ)ના ક્ષયોપશમથી જન્ય છે. ન્યાયી માર્ગના શુદ્ધ આચરણથી જણાનારું અને મહાન્ ઉદયનું કારણ છે. २४/७ चित्तरत्नमसक्लिष्ट, आन्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैः, तस्य शिष्टा विपत्तयः ॥२८॥ અસંક્લિષ્ટ ચિત્તરૂપી રત્ન એ આંતરિક સંપત્તિ છે. જેની તે સંપત્તિ દોષોએ ચોરી લીધી છે, તેને તો વિપત્તિઓ જ બાકી રહી છે. - વૈરાગ્ય - १०/२ इष्टेतरवियोगादि-निमित्तं प्रायशो हि यत् । यथाशक्त्यपि हेयादावप्रवृत्त्यादिवर्जितम् ॥२९॥ જે પ્રાયઃ ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગાદિના કારણે ઉત્પન્ન થયેલું, શક્તિ અનુસાર હેયનિવૃત્તિ કે ઉપાદેયપ્રવૃત્તિથી રહિત છે.. १०/३ उद्वेगकृद्विषादाढ्यं, आत्मघातादिकारणम् । आर्त्तध्यानं ह्यदो मुख्यं, वैराग्यं लोकतो मतम् ॥३०॥ ઉગ કરાવનારું, વિષાદ ભરપૂર, આત્મહત્યા વગેરેનું કારણ છે, તે મુખ્યરૂપે તો આર્તધ્યાન છે, પણ લોકવ્યવહારથી વૈરાગ્ય મનાય છે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106