Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
અષ્ટકપ્રકરણ
9
તે (વિષયપ્રતિભાસ જ્ઞાન) અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી (અર્થાત્ મોહનીયના ઉદય સહષ્કૃત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી) થાય છે. નિષ્ઠુર પ્રવૃત્તિ તેનું લિંગ છે અને મહાનુકસાનનું કારણ છે.
૧/૪ પાતાપિરતન્ત્રસ્ય, તદ્દોષાવાવસંશયમ્ ।
अनर्थाद्याप्तियुक्तं, चात्मपरिणतिमन्मतम् ॥२४॥ સદાચારથી થતા પતનને પરાધીન વ્યક્તિનું તે પાપપ્રવૃત્તિમાં (અનાચારમાં) નુકસાન છે, તેવા નિશ્ચયપૂર્વકનું અને તે નુકસાનથી યુક્ત જ્ઞાન આત્મપરિણતિમત્ જ્ઞાન છે. ९/५ तथाविधप्रवृत्त्यादि - व्यङ्ग्यं सदनुबन्धि च ।
ज्ञानावरणह्रासोत्थं, प्रायो वैराग्यकारणम् ॥२५॥
તે (આત્મપરિણતિમત્ જ્ઞાન) જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારું છે, તેવા પ્રકારની (ડંખ સહિતની પાપ)પ્રવૃત્તિથી ઓળખાતું, સદનુબંધવાળું અને પ્રાયઃ વૈરાગ્યનું કારણ બને છે. ९/६ स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् ।
तत्त्वसंवेदनं सम्यक् यथाशक्तिफलप्रदम् ॥२६॥ સ્વસ્થ વર્તનવાળા અને પ્રશાંત જીવનું હેયોપાદેય વગેરેના નિશ્ચયવાળું જ્ઞાન તત્ત્વસંવેદન છે અને તે શક્તિ મુજબ ફળદાયક છે.