Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
અટકપ્રકરણ
५/३ वृद्धाद्यर्थमसङ्गस्य, भ्रमरोपमयाऽटतः ।
गृहिदेहोपकाराय, विहितेति शुभाशयात् ॥३९॥
બાળ-વૃદ્ધ-ગ્લાન માટે, ગૃહસ્થ અને પોતાના શરીર પર ઉપકાર માટે, “ભગવાને કહ્યું છે' એવા શુભાશયથી, ભ્રમરની જેમ થોડું થોડું લઈને ફરનાર અનાસક્તને સર્વસંપન્કરી ભિક્ષા
६/६ विभिन्नं देयमाश्रित्य, स्वभोग्याद् यत्र वस्तुनि ।
सङ्कल्पनं क्रियाकाले, तद् दुष्टं विषयोऽनयोः ॥४०॥
રાંધવા સમયે પોતાના માટેની વસ્તુ કરતાં આપવા માટેની વસ્તુનો જુદો સંકલ્પ હોય તો તે દુષ્ટ છે. એ આ બેનો (દુષ્ટ-અદુષ્ટનો) વિષય છે. (અદુષ્ટનો વિષય આગળ કહે છે.) ६/७ स्वोचिते तु यदारम्भे, तथासङ्कल्पनं क्वचित् ।
न दुष्टं शुभभावत्वात्, तच्छुद्धापरयोगवत् ॥४१॥
પોતાના માટે જ જે રાંધવા વગેરે આરંભ કરાય છે, તેમાં ક્યારેક લાભ લેવાનો જે સંકલ્પ કરાય છે, તે શ્રાવકના બીજા શુદ્ધ યોગોની જેમ શુભ ભાવ હોવાથી દુષ્ટ નથી.
– સૂક્ષ્મબુદ્ધિ – २१/१ सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्माणिभिर्नरैः ।
अन्यथा धर्मबुद्ध्यैव, तद्विघातः प्रसज्यते ॥४२॥