Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 25
________________ અષ્ટકપ્રકરણ ૯ १०/६ भूयांसो नामिनो बद्धा, बाह्येनेच्छादिना मी । आत्मानस्तद्वशात् कष्टं भवे तिष्ठन्ति दारुणे ॥३१॥ જીવો ઘણાં છે, પરિણામી છે. બાહ્ય ઇચ્છા વગેરેથી બંધાયેલા છે અને તેના કારણે દારુણ સંસારમાં દુઃખપૂર્વક રહે છે... १० / ७ एवं विज्ञाय तत्त्याग-विधिस्त्यागश्च सर्वथा । वैराग्यमाहुः सज्ज्ञानसङ्गतं तत्त्वदर्शिनः ॥३२॥ એ પ્રમાણે જાણીને તે(ઇચ્છાદિ)ના ત્યાગના પ્રયત્ન અને સર્વથા ત્યાગને તત્ત્વજ્ઞાનીઓ સજ્ઞાન યુક્ત વૈરાગ્ય કહે છે. ~~~ તપ ~~~~ ११/१ दुःखात्मकं तपः केचित्, मन्यन्ते तन्न युक्तिमत् । ર્માવ્યસ્વરૂપાવું, વીવવું:હવત્ રૂરૂા કેટલાક તપને કર્મોદયરૂપ માનીને બળદ વગેરેના દુઃખની જેમ દુઃખરૂપ માને છે, તે યોગ્ય નથી. ११ / ५ मनइन्द्रिययोगानां, अहानिश्चोदिता जिनैः । यतोऽत्र तत् कथं त्वस्य युक्ता स्याद् दुःखरूपता ? ॥३४॥ જિનેશ્વરોએ અહીં (તપમાં) મન-ઇન્દ્રિય અને યોગની અહાનિ જ કહી છે, તો પછી તેની દુઃખરૂપતા શી રીતે સંગત થાય ?

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106