Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
અષ્ટકપ્રકરણ
૯
१०/६ भूयांसो नामिनो बद्धा, बाह्येनेच्छादिना मी । आत्मानस्तद्वशात् कष्टं भवे तिष्ठन्ति दारुणे ॥३१॥
જીવો ઘણાં છે, પરિણામી છે. બાહ્ય ઇચ્છા વગેરેથી બંધાયેલા છે અને તેના કારણે દારુણ સંસારમાં દુઃખપૂર્વક રહે છે...
१० / ७ एवं विज्ञाय तत्त्याग-विधिस्त्यागश्च सर्वथा ।
वैराग्यमाहुः सज्ज्ञानसङ्गतं तत्त्वदर्शिनः ॥३२॥
એ પ્રમાણે જાણીને તે(ઇચ્છાદિ)ના ત્યાગના પ્રયત્ન અને સર્વથા ત્યાગને તત્ત્વજ્ઞાનીઓ સજ્ઞાન યુક્ત વૈરાગ્ય કહે છે.
~~~ તપ ~~~~
११/१ दुःखात्मकं तपः केचित्, मन्यन्ते तन्न युक्तिमत् । ર્માવ્યસ્વરૂપાવું, વીવવું:હવત્ રૂરૂા
કેટલાક તપને કર્મોદયરૂપ માનીને બળદ વગેરેના દુઃખની જેમ દુઃખરૂપ માને છે, તે યોગ્ય નથી.
११ / ५ मनइन्द्रिययोगानां, अहानिश्चोदिता जिनैः ।
यतोऽत्र तत् कथं त्वस्य युक्ता स्याद् दुःखरूपता ? ॥३४॥ જિનેશ્વરોએ અહીં (તપમાં) મન-ઇન્દ્રિય અને યોગની અહાનિ જ કહી છે, તો પછી તેની દુઃખરૂપતા શી રીતે સંગત
થાય ?