Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 28
________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ધર્માર્થી જીવે હંમેશાં સૂક્ષ્મબુદ્ધિથી ધર્મ જાણવો, નહીં તો ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય છે. २१/२ गृहीत्वा ग्लानभैषज्य-प्रदानाभिग्रहं यथा । तदप्राप्तौ तदन्तेऽस्य, शोकं समुपगच्छतः ॥४३॥ ગ્લાનને ઔષધ લાવી આપવાનો અભિગ્રહ કરીને તેવો અવસર જ ન મળતાં અંતે શોક પામનાર સાધુની જેમ. (ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય.) – ગુરુપરતંત્રતા – २२/१ भावशुद्धिरपि ज्ञेया, यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियाऽत्यर्थं, न पुनः स्वाग्रहात्मिका ॥४४॥ જે માર્ગાનુસારી છે, અત્યંત પ્રજ્ઞાપનીયતા યુક્ત છે, પોતાની વાત પરના આગ્રહવાળી નથી, તે જ ખરી ભાવશુદ્ધિ છે. २२/४ न मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि, तदनुत्कर्षसाधकम् ॥४५॥ મોહના ઉભરા વિના ક્યારેય પોતાની વાતનો આગ્રહ આવતો નથી. ગુણવાનુની પરતંત્રતા એ મોહ/સ્વાગ્રહના નાશનો ઉપાય છે. २२/५ अत एवागमज्ञोऽपि, दीक्षादानादिषु ध्रुवम् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वसु कर्मसु ॥४६॥

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106