Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________ 28 अदेतः स्यमोर्लुक् / 1-4-44 અર્થ - સંબોધન અર્થમાં વર્તતા આ કારાન્ત અને કારાન્ત નામોથી પર રહેલા શિ અને મન પ્રત્યયનો લુફ થાય છે. સૂત્ર સમાસ - ત્ aa ત ાતી: સમાહા :- અત્ તમ્મા - (સમાં..) . લિશ કમ્ 2 - સમી તયો: (ઈ.ઢ.) વિવેચન - પ્રશ્ન - આ સૂત્રમાં કમ્ નો લુફ કરવાનું કહ્યું છે તે કરવાની જરૂર નથી કારણ કે ગત મોડમ્ 1-4-57 સૂત્રથી “જિપ્રત્યયનો કમ્ થાપ છે. અને અવ્યયીભાવ સમાસમાં અવ્યયી.... 3-2-2 સૂત્રથી સ" નો કમ્ થાય છે. માટે “ણિ" નો લુફ કરવાથી નો લુફ થઈ જ જશે. તો શા માટે "સ" અને અમ બંનેને લુફ કરવાનું સૂત્રમાં કહ્યું? . . જવાબ - “ણિ" નો લુફ થતાં મ નો લુફ થઈ જ જવાનો હતો છતાં અમનો લુફ પૃથફર્યો છે. તે જ જણાવે છે. કેમિયયનો આદેશ થાય છે. તેનો જ લુફ કરવો પરંતુ"fa" પ્રત્યયનો કમ્ સિવાય બીજો કોઈ આદેશ થતો હોય તો તેનો લુકૂ ન કરવો. દા.ત. ખ્યતોગચા... 1-4-58 સૂત્રથી ણિ" પ્રત્યયનો આદેશ થાય છે. તેનો લુફ આ સૂત્રથી હવે નહીંથાય. અન્યથાસિ" પ્રત્યયના બધા આદેશોનો લુક કરવાની પ્રાપ્તિ આવત. અવ્યયીભાવ સમાસમાં સર્વ વિભકિતનો અમ્ આદેશ થાય છે. તો કયા અમ્ પ્રત્યયનો લુફ કરવો આવો પ્રશ્ન થાય તો તેના જવાબમાં “રિ" ના સાહચર્યથી એ.વ.ના કમ્ આદેશનો જ લુફ થશે. બ.વ. આદિ સ્થાનોના મન્ આદેશનો લુફ નહીં થાય. સીર્વદ્યાન્ - વ્યારા રે 1-4-45. અર્થ - દીર્ધક અને માન્ અંતવાળા શબ્દોથી તેમજ વ્યંજનાન્ત શબ્દોથી પર રહેલાં"'' પ્રત્યયનો લફ થાય છે. સૂત્ર સમાસ - ડીશ આમ્ - ૩યા - (ઇ.ઢ.) - રીપર તૌ ચાપી વ -તર્પચાપ - (કર્મ.) दीर्घङ्योपौ च व्यञ्जनञ्च एतेषां समाहारः - दीर्घयाब्व्यञ्जनम् તાત્ - (સમા... વિવેચન - તિઃ શાશ્વ - વિરાખ્યી, ઉર્વી તિબ્રાન્તઃ - અતિવá: અહીં શિસ્વી અને ઉર્વી શબ્દમાં ડી અને માન્ દીધું હતાં. પણ