Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૧૩
જવાબ :
પ્રશ્ન :
થી ભિન્ન કરવા માટે ૩અનુબંધ વાળો જ બનાવ્યો છે. ‘મોઃ સુપ .' સૂત્રનાં નિષેધ માટે અને “રતોતિ ', “પોપવતિ' વિ. સૂત્રની પ્રાપ્તિ કરવા માટે છે. અહીં આ શબ્દમાં “સી” સૂત્રથી { નો રુ થવાની પ્રાપ્તિ આવી પણ અહી દત્ય શું નથી પરંતુ મૂર્ધન્ય છે તો આ સૂત્ર કેવી રીતે
લાગે? જવાબ:
અહીં ૨.૩.૧૫ થી કરેલો સૂનો ૬૨.૧.૬૦ સૂત્રમાં માનવો. અને ૨.૧.૬૦થી ૨.૧.૭ર એ સૂત્ર પર છે તો પરવિધિમાં અસત્ મનાય છે તેથી મૂર્ધન્ય જૂન માનતાં દત્ત્વનું માનીને આ સૂત્રથી ૬ નો જ થઈ ગાશી સિદ્ધ થયું. આશીર્ નાં રૂપો વિ. ઉપડિ વત, વાયુ નાં રૂપો સાધુવત્ થશે. આશી: ઉદાહરણમાં માણાતે રૂતિ વિવધૂ મશિન્ ! અહીં ફસાસ: શાણોમ્બને ૪.૪.૧૧૮ સૂત્રથી શાન્ ધાતુના માસ્ નો રૂર્ કર્યો તેને બદલે શા નાં મા નો રૂ કર્યો હોત તો પણ ચાલત ને ? તો પછી
આખા મામ્ નો રૂમ્ શા માટે કર્યો? જવાબ : બરાબર છે. હું તો મામ્ માં પણ છે. અને સ્ માં પણ છે તો માત્ર
મા નો રૂ કર્યો હોત તો પણ ચાલત. પરંતુ જ્યારે નાગેન્દ્રસ્થા ૨.૩.૧૫ સૂત્રથી નો જૂ કરવાનો આવત. ત્યારે શા ના મા નો જ રૂમાત્ર કરેલ હોવાથી એ કૃત શું કાર ન કહેવાય. કૃત હું કાર કરવાં માટે જ માનો શું કર્યો છે. તેથી નાચતા ... ૨.૩.૧૫ થી મશિનું નાં સ્ નો ૬ થવાથી શરૃ થયું છે.
ગુN: ૨.૧.૭૩. અર્થ : 'પદાન્ત રહેલાં સગુન્ નાં અત્ત્વનો રુ થાય છે. વિવેચનઃ આ સૂત્ર પણ ૨.૧.૭૬ નાં અપવાદરૂપ છે. આ સૂત્ર ન રચ્યું હોત
તો ધુટતૃતીય: લાગી જૂનો થઈ જાત. પ્રશ્ન: મનુષ: નાં બદલે સૂત્રમાં દત્ય શું કાર કેમ ન મૂક્યો? જવાબ : સાચી વાત છે. સૂત્રમાં જ દન્ત કાર મૂક્યો હોત તો સો થી ૪
થઈ જાત. આ સૂત્ર બનાવવાની જરૂર જ ન પડત. પરન્તુ વિવઅન્ત સિવાય અન્યત્ર પણ રાખવો છે. માટે ગુણ મૂર્ધન્ય કર્યો. સદગુતે તિ વિવ-સમૂદ =સેવક. સગૂણની સાધનિકા ઉપપવિત્ થશે.