Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૧૪
નઃ ૨.૧.૭૪
પદાન્તે રહેલાં અન્ નાં અન્ત્યવર્ણનો રુ થાય છે.
હે રીર્વાદો નિવાષ ! રીર્યાદા નિયઃ । સૌર્પાદન્ = લાંબો દિવસ. નિવાષ = ગ્રીષ્મઋતુ
=
વિવેચન અહીં સ્ નો હ્ર થયા પછી પૂર્વની સ્યાદિ વિધિમાં તે અસત્ થવાથી ન્ મનાય તેથી નિવીર્યઃ ૧.૪.૮૫ થી ૬નો અદીર્ઘ થઈને રીર્વાહાઃ બન્યું. તેમ જ પરિધિમાં TM ને અસત્ માની ન્ માનીએ તો નાનો નો... ૨.૧.૯૧ સૂત્રમાં અન્ નું વર્જન ન કર્યું હોત તો મૈં નો લોપ કરવાની પ્રાપ્તિ આવત.
અર્થ : ઉદા. :
અર્થ :
ઉદા. :
વીર્યાદ્દન શબ્દનું પ્રથમા એ.વ.માં ટૌર્ષાહાઃ રૂપ થશે. સ્વરાદિ પ્રત્યય પર છતાં રાનવત્ રૂપો થશે. પરંતુ વોત્તરપદ્ગાન્ત... ૨.૩.૭૫ થી ૬ નો ગ્ નહીં થાય. અને વ્યંજનાદિ પ્રત્યય પર છતાં ચન્દ્રમસ્ વત્ રૂપો વિ. થશે.
રો સુરિ ૨.૧.૭૫,
(વિભક્તિનો) લોપ થયે છતે પદાન્તે રહેલાં અહર્નાં અન્ય વર્ણનો, ર્ ને વર્જીને કોઈપણ વર્ણ પર છતાં TM થાય છે. અહષીતે, મહત્તે ।
તુપૌતિ વ્હિમ્ ? હૈ વીર્યાહોત્ર – અહીં ત્તિ વિભ.નો ટ્ીર્ધદ્યાર્ ૧.૪.૪૫થી લુક થયો છે. પરન્તુ લુપ્ થયો નથી. તેથી આ સૂત્રથી અહન્ નાં સ્ નો ર્ આદેશ થયો નથી.
સારાંશ એ કે પ્રત્યયનો જ્યાં લુપ્ થયો હોય ત્યાં જ થાય છે. દા.ત. અહરથીતે । અને પ્રત્યયનો લુફ્ થયો હોય તો Fનો જે વિધિ થતો હોય તે થાય. એટલે કે ‘અતોઽતિ રોહ’ વિ. લાગે
રીતિ વિમ્ ? અન: રુપમ્ કૃતિ અહોરુપમ્ = દિવસનું સ્વરૂપ. આ વિગ્રહમાં ષષ્ઠી તત્પુ. સમાસ થયો છે. તેનો પેહ્રાર્થે ૩.૨.૮ થી વિભ.નો લોપ થયો છે. ત્યાર પછી અન્ નાં સ્નો તેની પરમાં રુપક્ નો ર્ હોવાથી ર્ આદેશ ન થવાથી ૨.૧.૭૪ સૂત્રથી TM આદેશ થયો છે. ‘પોષવૃત્તિ’ ૧.૩.૩૧ થી ૪ નો ૩ અને અવસ્યું,.. ૧.૨.૬ થી ૬+૩ ઓ વિ. કાર્ય થવાથી અહોરુવમ્ થયું.
=