Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
વિવેચન ઘટ અને સમુદ્ર અર્થમાં ઉન્વાન્ શબ્દ જલાધારમાં નિપાતન કરાયેલ
:
• છે. અને ઋષિ અને આશ્રમ અર્થમાં વ્ન્વાન્ શબ્દ સંજ્ઞાના વિષયમાં નિપાતન કરાયેલાં છે.
અર્થ:
વિવેચન :
HSL:
જવાબ :
૧૩૯
સૂત્ર સામર્થ્યથી જ ઇન્વાન્ માં વન્ નાં સ્નો લોપ થયો નથી. જલાધા૨ સિવાયમાં વાન્ થશે.
૩૬ન્વત્ નાં રૂપો વિ. ગોમત્વત્ ।
વિવેચન :
રાખવાન્ નાં રૂપો વિ. ગોમત્ વત્.
નિપાતન એટલે શું?
જે સિદ્ધ થતું ન હોય તેને પ્રથમથી જ સિદ્ધ તરીકે બતાવવું તે. મોલિબ્યઃ ૨.૧.૯૯
મર્થ
મિ વિ. ગણપાઠમાંનાં શબ્દોથી પર રહેલાં મહુનાં મ્ નો થતો નથી. સૂત્રસમાસ : મિ: આરિ: ચેવુ તે કૃતિ ઝાંવય: તેભ્યઃ (બહુ) મિમત, જ્ઞિમત નાં રૂપો વિ. ગોમત્વત્ થશે.
રાખવાનું સુરાજ્ઞિ ૨.૧.૯૮
‘સારો રાજાવાળો’ એવાં અર્થમાં મત્તુ પ્રત્યયાન્ત રાનન્વાન્ નિપાતન કરાય છે.
સૂત્ર સામર્થ્યથી જ રાગન્વાન્ માં ૨.૧.૯૧ થી ગન્ નાં નો લોપ થતો નથી. નહીંતર પ્રથમથી સૂત્રમાં રાખવાન્ કરત.
માસ-નિશાઽસનસ્ય શસારી તુમ્ વા ૨.૧.૧૦૦
શસ્ વિ.પ્રત્યય પર છતાં માસ, નિશા અને આસન શબ્દનાં (અન્યનો) વિકલ્પે લોપ થાય છે.
અર્થ :
સૂત્રસમાસ : માસથ નિશાન આસનમ્ ચ તેમાં સમાહા કૃતિ માસ-નિશાઽસનમ્ તસ્ય (સમા.દ્વ.) શત્ ગાવિ:યસ્ય સ: શસાવિ: તસ્મિન્ । (બહુ.)
શમ્ વિ. પ્રત્યય કહ્યાં તેમાં શત્ પ્રત્યય સ્યાદિ સિવાયનો નથી. માટે ટીકામાં ‘સ્થાૌ ’ એ પ્રમાણે કહ્યું છે.
'
સંÊાર્થાત્ ૭.૨.૧૫૧ સૂત્રથી શસ્ પ્રત્યય થાય છે. પણ તે સંખ્યાવાચી શબ્દોમાં લાગે છે. માટે અહીં તે સંભવિત નથી. અથવા તો શસ્ પછી આદિ શબ્દ લગાડ્યોછે. તે વ્યવસ્થાવાચીછે. તેથી શસ્ પછી સ્યાદિના સુવિ. પ્રત્યયો જ ગ્રહણ થશે. અથવા તો ‘મન્દૂ સ્તૃતિ’ ન્યાયથી સ્યાદિની અનુવૃત્તિ પણ આવી શકે છે.