Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૧૮
મારિ = ધ્યાન પણ અને થન, સવારિ = હું અને મોણ આ નવ પ્રત્યયો પર છતાં ગુખદ્ ના રૂપ કરીએ તે પહેલાં ત્યાદિ - સ . ૭.૩.૨થી મ લાગે છે. એટલે કે પહેલાં યુગ્ધ થયા પછી પ્રત્યયો લગાડવા. આમ કરવાથી યુવાધ્યામ્ વિગેરે રૂપોની સિદ્ધિ થશે. જો અહીં પણ રૂપ થયા પછી આ લગાડવામાં આવે તો યુવામિ વિગેરે અનિષ્ટ રૂપો થાય. તેવું ન થાય માટે આ ૯ પ્રત્યયો પર છતાં રૂપ કરતાં પહેલાં ન લગાડવો.
બાકીના રૂપો તૈયાર થયા પછી યુધ્ધમ... ૭.૩.૩૦થી ૩ લગાડવો. આ રીતે કરવાથી યુવાન્ વિગેરે રૂપો સિદ્ધ થશે. જે અહીં રૂપ તૈયાર થયા પહેલાં લગાડીને ગુખદ્ બનાવી દઈએ અને પછી પ્રત્યય લગાડીએ તો ત્વયા વિગેરે અનિષ્ટ રૂપો સિદ્ધ થાત. એવું ન થાય માટે ત્વયા રૂપ થયા પછી અંત્ય સ્વર મા ની પૂર્વે મા લગાડવાથી ત્વચા રૂપ ની સિદ્ધિ થઈ.
૬- નામધાતુ પરથી બનાવેલો શબ્દ. त्वाम् आचष्टे इति = त्वदि વિહુ નાનઃ ... ૩.૪.૪રથી ગુખદ્ + નિમ્ ત્વની પ્રત્યયોત્તરપ... ૨.૧.૧૧થી ત્વઝ + fબન્' તુમ્યા...... ૨.૧.૧૧૩થી ત્વદ્ + fઇન્ = ત્વહિં .
અહીં સુષ્મદ્ + ખર્ થયું ત્યારે ત્રત્યસ્વરાડ ૭.૪.૪૩થી અંત્ય સ્વરાદિ (ક) નો લોપ થવાનો હતો પણ ત્વની.... ૨.૧.૧૧થી કોઈપણ પ્રત્યય પરમાં આવે તો પણ યુદ્ ના યુધ્ધ સુધીનાં અવયવનો સ્ત્ર આદેશ થાય છે. તેથી અહીં બિન્ પર છતાં પણ તે આદેશ થવાથી એકવરી શબ્દ બન્યો. તેથી નૈવેસ્વરી ૭.૪.૪૪થી અંત્ય સ્વરાદિનો લોપ ન થયો તેથી ઃિ બન્યું. ત્વતિ તિ વિવ - વ નિટિ ૪.૩.૮૩થી નો લોપ થયો છે.
એ.વ. કિ.વ. બ.વ. પ્રથમા ત્વમ્ વામ્ દ્વિતીયા વામ તામ્ त्वान् તૃતીયા ત્રયી વાગ્યમ્ त्वाभिः तुभ्यम् त्वाभ्याम्
ત્વચમ્ સાધનિકા યુઝર્વત્ થશે. पंयमी त्वद् त्वाभ्याम् ષષ્ઠી તવ યોઃ त्वाकम् સપ્તમી રિ ત્રયો
यूयम्
ચતુથી
त्वद्
त्वासु