Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૩૫
તિવમાં આ સૂત્રથી નો લોપ થયો. Bતમ્ - સર્ષા .... ૧.૪.૪૫ થી સિ નો લોપ. IBત - પુરસ્કૃતીય: ૨.૧.૭૬ થી ૬ નો . વાષ્ટત, વIણત - વિરામેવા ૧.૩.૫૧ થી નો ૩ વિકલ્પ. તન, વૃm, તદનાં રૂપો દેવ-વન-માલાવત્ થશે. #leતક્ષ નાં રૂપો વિ. મતિ વત્ થશે.
પતયે ૨.૧.૮૯ અર્થ: પદાજો રહેલાં સંયોગનાં અન્ય વ્યંજનનો લોપ થાય છે. વિવેચન : પદ્વતિ વિ? વા–અહીં સંયોગ છે પરતુ પદને અન્ને સંયોગ
નથી. પણ પદની મધ્યમાં સંયોગ છે. તેથી આ સૂત્રથી સંયોગનાં અન્ય વ્યંજનનો લોપ થતો નથી. પુમાન અહીં ૨.૧.૯૧ સૂત્ર લાગવાનો પ્રસંગ આવ્યો પરનું આ સૂત્રથી ૨.૧.૯૧ પર સૂત્ર છે. તેથી પરવિધિમાં આ સૂત્રનું કાર્ય અસત્ થશે. એટલે પુનાજૂ માં સ્ નો લોપ થયો છે તે અસત્ થવાથી શું છે એમ મનાશે. તેથી હવે પદને અને નહીં રહેતાં સમનાશે. માટે હવે ૨.૧.૯૧ થી ૧નો લોપ થશે નહીં.
* રાતઃ ૨.૧.૯o. અર્થ: પદાજો રહેલાં સંયોગ સંબંધી રુથી પરમાં રહેલાં ટૂ નો જ લોપ
થાય છે. વિવેચનઃ દે વિવાદિત તિ વિમ્ ત્રિી.
પતિ સ્િ? ક = શક્તિમાન. ચમા અહીં થી પરમાં . . નથી. પણ અને છે. માટે આ સૂત્ર લાગતું નથી.
ટીકામાં કવ કાર શા માટે? જવાબ : ઉપરના પચ્ચ સૂત્રથી સ્ નાં લોપની પ્રાપ્તિ હતી છતાં આ સૂત્ર
બનાવ્યું. અને ટીકામાં વકાર મૂકીને નિયમ કર્યો. “સિદ્ધ તિ મારો નિયમાઈ ' સિદ્ધ હોવા છતાં સૂત્રની રચના નિયમને માટે થાય છે. નિયમ એ કર્યો કે હું ની પૂર્વે સિવાયના અન્ય વ્યંજન હોય તો શું નો લોપ પી’ સૂત્રથી થઈ શકે. પરતુ થી પરમાં જો લોપ થાય તો માત્ર સ્ નો જ લોપ થાય. થી પરમાં અન્ય કોઈ વ્યંજન હોય તો “પ' સૂત્રથી પણ હવે લોપ થાય નહીં. હું કાર પછી વ કાર
પ્રશ્ન :