Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૩૬
અર્થ : સૂત્રસમાસ : વિવેચન :
પ્રશ્ન ઃ
જવાબ :
પ્રશ્ન :
જવાબ :
મૂક્યો છે તેથી આવો નિયમ થયો. પણ કોઈ રૂ થી જ પ૨માં સ્ નો લોપ થાય. આવો વિપરીત નિયમ ન કરે તેથી જ સ્ કાર પછી વ્ કાર મૂકેલો છે.
નાનો નોનઃ ૨.૧.૯૧
અન્ ને વર્જીને પદાન્તે રહેલાં નામના સ્ નો લોપ થાય છે. ન હન્ તિ અહમ્ તસ્ય ।
राज्ञः पुरुषः इति राजपुरुषः ।
अनह्नति किम् ? अहरेति
અહીં અહ+ત્તિ માં ‘અનતોત્રુપ્’ થી સિ નો લોપ અને રોતુ થી મૈં નો ર્ થયો. જો અન્ નું વર્જન ન કર્યું હોત તો આ સૂત્રથી અન્ નાં અન્ય ર્ નો પણ લોપ થઈ જાત.
અન્નુમ્ નો નિષેધ કેમ કર્યો ? કારણ કે ‘અનઃ’ અને ‘રોત્તુના સૂત્રથી અન્ય ર્ નો અનુક્રમે હૈં, અને ર્ થઈ જાય છે. પછી તેને આ સૂત્ર લાગવાની પ્રાપ્તિ જ રહેતી નથી.
'અન' અને ‘શ્વેતુ િસૂત્રથી થયેલ હૈં અને ૬ પરિવધિમાં અસત્ થવાથી ન્ મનાય તેથી આ સૂત્ર લાગી શકે. તેથી અહમ્ નું વર્જન કરેલ છે.
રાનમ્યામ્ માં આ સૂત્રથી ર્ નો લોપ કર્યા પછી ‘અત : ચાવો.’ થી રાનાભ્યામ્ કેમ ન કર્યું ?
કારણ કે આ સૂત્રથી સ્ નાં લોપનું કાર્ય કર્યું છે તે પૂર્વની સ્યાદિવિધિમાં અસત્ થાય છે. માટે ન્ મનાય છે. તેથી અંત આઃ સ્થાવો.' સૂત્ર
લાગવાની પ્રાપ્તિ જ રહેતી નથી.
રાત્ન: સુધીનાં સૂત્રોનું કાર્ય પરવિધિમાં અને પૂર્વની સ્યાદિવિધિમાં (બંનેમાં) અસત્ થતું હતું. જ્યારે આ સૂત્રથી માંડીને નોતિમ્યઃ સૂત્ર સુધીનું કાર્ય હવે માત્ર પૂર્વની સ્યાદિવિધિમાં જ અસત્ ધો. પૂર્વની સ્યાદિવિધિમાં – રાગન્+ત્તિ ‘વીર્યદ્યાર્...’ થીસિ નો લોપ થાય. હવે ‘નિવીર્થ:’ અને આ સૂત્ર બંને લાગવાની પ્રાપ્તિ છે. ‘એઁ પરમ્’ થી આ સૂત્ર લાગી ગ્ નો લોપ થયો. હવે ‘નિર્વીર્ષ:’ સૂત્ર ત્યારે જ લાગે કે શબ્દ ર્ અંતવાળો હોય પણ અહીં તો છે જ નહીં પરન્તુ ‘નિવીર્ય:’ સૂત્ર પૂર્વની સ્યાદિવિધિનું સૂત્ર છે. અને પૂર્વની સ્યાદિવિધિમાં આ