Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૨૦
પ્રશ્નઃ
જવાબ ઃ
અનુષ - અનુÜામ્ - તૃતીયતૃતીય... ૧.૩.૪૯ થી ટ્નો ત્રીજો. अदुग्धाः - सोरु: ર: પદ્દાત્તે... થી વિસર્ગ.
अलब्ध
પ્રશ્ન
અનન્યાઃ । તમ્ = મેળવવું. જ્ઞ+7 - થાર્ (અદ્યતની) અલમ્-ત-થાત્ - સદ્ધાતો વિ... ૪.૪.૨૯ થી અદ્ આગમ. અત+સિ ્+ત-થાત્ - સિનદ્યતન્યાન્ ૩.૪.૫૩ થી સિસ્ પ્રત્યય. અત+ત-થાત્ - પુર્ હૂઁસ્વા... ૪.૩.૭૦ થી સિદ્ નો લોપ. અલ+થ-ધાત્ આ સૂત્રથી ત્ અને શ્ નો ૧. અલવ્યાસ્તૃતીયતૃતીય... ૧.૩.૪૯ થી મૈં નો બ્.
अलब्ध
અનન્યા: સોહ: - : પાને... થી વિસર્ગ. अध इति किम् ? धत्तः
ધત્વ: !
ધા ધાતુનું વર્જન કર્યું છે. તેથી ત્-વ્ નો ધ્ ન થયો. विहित विशेषणं किम् ? ज्ञानभुत्त्वम् ।
અહીં વુધ્ ધાતુથી પરમાં મૈં કારાદિ પ્રત્યય હોવા છતાં ધાતુથી વિધાન કરાયેલ પ્રત્યય નથી. પરન્તુ નામથી વિધાન કરાયેલ પ્રત્યય છે. તેથી સ્નો વ્ આદેશ થતો નથી. નહીંતર જ્ઞાનમુમ્ એવું અનિષ્ટ રૂપ થઈ
જાત.
-
વિવેચન પ્રશ્ન-ઉપરનાં સૂત્રમાં તથોઃ ને સપ્તમી વિભ. હતી. અને ‘અર્થવશાત્ વિત્તિ વિખિામઃ ।' એ ન્યાયથી ઉપરથી તથોઃ લઈને ષષ્ઠી વિભ.નો અર્થ કરી શકાત. છતાં સૂત્રમાં ફરીથી તથોઃ નું શા માટે ગ્રહણ કર્યું ? જવાબ : પૂર્વનાં સૂત્રમાં તો: નિમિત્ત તરીકે ગ્રહણ કરેલ હતું. જ્યારે આ સૂત્રમાં ફરીથી તથો: નું ગ્રહણ કર્યું છે. તે કાર્યો તરીકે ગ્રહણ કરેલ છે. અને આ ન્યાયથી નિમિત્તમાંથી કાર્ટી તરીકે ઉપરથી આવી શકતો નથી. માટે સૂત્રમાં ફરીથી તથોઃ ગ્રહણ કરેલ છે. પડવવારે... ૨.૧.૭૭ સૂત્રમાં ચતુર્થાંન્તસ્ય એ પ્રમાણેનાં અધિકારને અહીં ‘અર્થવશાત્...’ ન્યાયથી પશ્ચમ્યન્ત કરીને લઈ શકાતું હતું છતાં અહીં ફરીથી ‘વતુર્થાત્’ એ પ્રમાણે શા માટે ગ્રહણ કર્યું ?
અહીં એ પ્રમાણે સ્વીકાર થઈ શકત. પણ તે ક્લિષ્ટ પડત. અહીં સહેલાઈથી સમજાઈ જાય માટે પુનઃ ગ્રહણ કરેલ છે. અહીં જ્ઞાનમુત્ત્વમ્ માં ‘જ્ઞાનવ્રુક્” ને ‘વિવવન્તા: ધાતુત્વ નોન્તિ...’ એ ન્યાયથી ધાતુ ગણી શકાત. તો અહીં કેમ ધાતુ તરીકે તેને ગ્રહણ કર્યો નહીં ?
-
-