Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૮
પ્રશ્ન
-
જવાબ
તો પછી લુપ્ અને લુક્માં ફ૨ક શું ? બન્નેમાં સિ નો લોપ જ થવાનો છે ને?
બરાબર છે. લુપ્ કરો કે લુફ્ કરો એટલે ૧-૪-૫૯ સૂત્ર લગાડો કે ૧-૪-૬૧ સૂત્ર લગાડો બંનેમાં F નો લોપ જ થવાનો છે. છતાં પણ ફરક પડે છે. કારણ કે જયારે લુફ્ કરીએ ત્યારે “પ્રત્યયલોપેપિ પ્રત્યયનક્ષનું ાર્ય વિજ્ઞાયતે ।'' (પ્રત્યયનો લુફ્ થયો હોય તો પણ તે પ્રત્યયને આશ્રયીને કાર્ય થાય છે.) એ પરિભાષાથી ક્ષિ પ્રત્યયનો સ્થાનીવદ્ભાવ થાય છે. તેથી ત્તિ પ્રત્યય છે જ એમ માનીને‘દુસ્વસ્થ શુળ:'' ૧-૪-૪૧ થી સિ પ્રત્યયની સાથે સ્વરનો ગુણ થવાથી ‘‘વારે’ રૂપ સિદ્ધ થયું.
.
આ સૂત્ર વિકલ્પે ત્તિ નો લુફ્ કરે છે. તેથી જયારે સિ નો લુમ્ ન થાય ત્યારે ‘અનંતો લુપ્” ૧-૪-૫૯ થી સિ નો લુપ્ થશે. ત્યાં લુપ્ નો સ્થાનીવદ્ભાવ થતો નથી. તેથી સિ નો લુપ્ થયા પછી સ છે. એમ મનાતું ન હોવાથી ‘‘ફુલ્લક્ષ્ય શુળ:' ૧-૪-૪૧ થી ગુણ ન થયો. કારણ કે ત્તિ હોય તો સિ ની સાથે સ્વરનો ગુણ થાય. પણ ત્તિ જ ન હોય તો ગુણ કેવી રીતે થાય ? તેથી ‘‘રે વરિ’' રૂપ સિદ્ધ થયું. એજ પ્રમાણે “પ્રિયત્રિ' માં જયારે ૧-૪-૬૧ થી સિ નો લુફ્ થશે ત્યારે ક્ષિ નો સ્થાનીવભાવ થવાથી સિ પર છતાં ત્રિવતુતિ..... ૨-૧-૧ થી ત્રિનો તિરૃ આદેશ થશે તેથી ‘“પ્રિયતિતૃ'' થયું. અને આ સૂત્ર (૧-૪-૬૧) ના વિકલ્પ પક્ષમાં ‘‘અનતો લુપ્’’ ૧-૪-૫૯ થી સિ નો લુપ્ થશે. ત્યારે તે લુપ્ એવા સિ નો સ્થાનીવદ્ભાવ નહીં થાય. તેથી સિપરમાં ન હોવાથી ત્રિ-ચતુર.... ૨-૧-૧ થીત્રિનો ત્તિસૃ આદેશ નહિં થવાથી ‘‘પ્રિયત્રિ'' જ રહ્યું.
નાન્યતઃ પુમાં દાવો સ્વરે । ૧-૪-૬૨
અર્થ -
અન્યતઃ - વિશેષ્યનાં વશથી (થયેલ) નામ્યન્ત નપુંસક નામ ટ।વિગેરે સ્વરાદિ પ્રત્યય પર છતાં વિકલ્પે પુંવદ્ભાવ થાય છે. સૂત્ર સમાસ -ટા આવિ: ચુમ્ય સ: - ટાવિઃ, તસ્મિન્ (બહુ.)
વિવેચન - અન્યત કૃતિ વ્હિમ્ ? પિતુને - પિત્તુ + કે (૫), બનાત્ સ્વરે.... ૧-૪૬૪ થી અંતે સ્નો આગમ થવાથી પિત્તુન્ + Q - પિત્રુને થયું. અહીં પિત્તુ શબ્દ મૂળથી જ નપુંસક નામ છે. વિશેષ્ય એવા ત ને કારણે