Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૫૪
બોઃ । ૧-૪-૮૬
સ્ અંતવાળા અને મહત્ શબ્દનો સ્વર શેષપુટ્ પ્રત્યય પર છતાં દીર્ઘ થાય છે.
સૂત્ર સમાસ -નારેળ યુò: સ્ - સ્, શ્ર્વ મહત્ = - સ્મહતૌ, તયો: (ઇ.૪.) ફન - હર્ - પૂષાર્થઃ શિલ્યોઃ । ૧-૪-૮૭ અર્થ -
ત્ અંતવાળા હન, પૂર્ણન્ અને અર્થમન્ શબ્દોનો સ્વર શિ અને સિ પ્રત્યય પર છતાં દીર્ઘ થાય છે.
અર્થ -
સૂત્ર સમાસ -વ્ હૈં હન્ ચ પૂજા 7 અર્યમા જ તેષાં સમાહાર: - ફૂદ્દપૂષાડર્યમા, તસ્ય (સમા.૪.) શિશ્ન ભિન્ન - શિમી, તયો: (ઇ...)
વિવેચન – પ્રશ્ન – ત્તિ અને શિ બંને ઘુટ્ છે તો ટ્ પ્રત્યય પર છતાં નિર્ીર્ષ: ૧-૪-૮૫ થી ૬ ની પૂર્વનો સ્વર દીર્ઘ થવાનો જ હતો. તો આ સૂત્ર શા માટે બનાવ્યું ?
જવાબ – જો આ સૂત્ર ન બનાવ્યું હોત તો ઇષ્ટ પ્રયોગની સિદ્ધિ તો થઇ જાત. તેની સાથે અનિષ્ટ પ્રયોગની પણ સિદ્ધિ થાત. જેમ કે વળ્વનિ –એ શ ૫૨ છતાં અને વડી એ સિ ૫૨ છતાં, નિવીર્ય: ૧-૪-૮૫ થી થાત. તેવી રીતે પ્રતિઉદાહરણમાં આપેલ વ્ડિનૌ માં પણ ઔ પ્રત્યય પર છતાં દીર્ઘ થાત. આ સૂત્ર કરવાથી એ ફળ મળ્યું કે, દીર્ઘ થશે તો માત્ર શિ અને સિ પ્રત્યય પર છતાં જ થશે. પણ બીજા ઔ-નમ્ વિગેરે પ્રત્યયો ઘુટ્ હોવા છતાં પણ દીર્ઘ નહિ થાય.
પ્રશ્ન –
ત્ અંતવાળા કહ્યું તેને બદલે રૂર્ પ્રત્યયાન્ત કહ્યું હોત તો ન ચાલે ? જવાબ – જો રૂર્ પ્રત્યયાન્ત ગ્રહણ કરે તો ગ્લૅિન્ વિગેરે જે ફ્ન પ્રત્યયાન્ત છે. તેને તો આ સૂત્રથી દીર્ઘ થઈ જાય. અને ‘અનિનĂબ્રહાન્યર્થવताऽनर्थकेन च तदन्तविधि प्रयोजयन्ति ।" ( अन् इन्-अस् अने मन् અંતવાળા પ્રત્યયોનું જયાં ગ્રહણ હોય ત્યાં અર્થવાની સાથે અનર્થવાનનું પણ ગ્રહણ થાય છે.) આ ન્યાયથી અર્થવાન્ તરીકે ખ્તુિન્ વિગેરે ન્ પ્રત્યયાન્તનું તો ગ્રહણ થયું. પણ સ્ત્રવિન્ વિગેરે વિન્ પ્રત્યયાન્ત હોવા છતાં વ્ અંતવાળાનું ગ્રહણ હોવાથી અનર્થવાનુનું પણ ગ્રહણ થયું. માટે હ્રવીનિવિગેરે પ્રયોગો થશે. ફલિતાર્થ એ થયો કે પ્રત્યય ભલે ગમે તે લાગ્યો હોય પણ ન્ જેને અંતે આવતો હોય તે બધા નામોનું આ સૂત્રમાં ગ્રહણ થશે.તેથી રૂર્ પ્રત્યયાન્ત ન કહેતાં ફૅન્