Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
GEL.:
ધર્મસ્ત્વાં પાતુ । ધર્મ તારું રક્ષણ કરો.
धर्मस्त्वा पातु ધર્માં મા પાતુ - ધર્મો માં પાતુ । ધર્મ મારું રક્ષણ કરો. વિવેચન : જોકે અણ્ અનેક પ્રકારે છે જેવાં કે ‘અતઃ સ્થમોડમ્' ૧.૪.૫૭ ‘અમવ્યયીમાવસ્યા તોપગ્વમ્યાઃ' ૩.૨.૨ અને ક્રિયાપદની વિભક્તિમાં ‘અન્-વ-મ’ માં રહેલો ‘મમ્’. આમ અનેક પ્રકારનો અમ્ હોવા છતાં અહીં પુષ્પદ્ અને અસ્મન્ ની સાથે અન્ય અમ્ નો અસંભવ હોવાથી સ્યાદિ સંબંધી દ્વિતીયા એ.વ.નો અમ્ ગ્રહણ કરવો. અલવિયાડડમજ્યં પૂર્વમ્ ૨.૧,૨૫
અર્થ :
.
જવાબ :
૭૫
યુક્ષ્મદ્ અને અસ્મર્ થી પૂર્વે રહેલું આમન્ત્યવાચી પદ અસત્ જેવું થાય છે.
અસત્ = હોવા છતાં ન હોય તેવું માનીને કાર્ય કરવું તે.
બ.વ.
કરો.
દ્વિ.વ. – સાધૂ ! યુવાં પાતુ ધર્મ: । હે બે સાધુ ! તમારા બેનું ધર્મ રક્ષણ
કરો.
એ.વ.
G
બના ! યુષ્માન્ પાતુ ધર્મઃ । હે માણસો ! ધર્મ તમારૂં રક્ષણ
સાથો ! ત્યાં પાતુ તપઃ । હે સાધુ ! તપ તારૂં રક્ષણ
કરો.
આ ત્રણેય વાક્યોમાં યુક્ષ્મદ્ ની પૂર્વે રહેલાં ‘નના ’ ! ‘સાયૂ’ ! અને ‘સાથો’ આ ત્રણે આમન્ત્યવાચી પદને આ સૂત્રથી અસત્ જેવું મનાય છે. તેથી ‘યુષ્માન્’ ને ૨.૧.૨૧ થી વસ, ‘યુવાં' ને ૨.૧.૨૨ થી વાક્ અને ‘હ્રામ્’ ને ૨.૧.૨૪ થી ત્યા આદેશ થવાની પ્રાપ્તિ હતી તે ન થઈ.
पूर्वमिति किम् ? मयैतत्सर्वमाख्यातं युष्माकं मुनिपुङ्गवाः । અહીં આમન્ત્યવાચી એવું ‘મુનિપુ વાઃ’ પદ યુષ્પત્ની પૂર્વે નથી પરન્તુ પછી છે. તેથી અસત્ જેવું થતું નથી. પરન્તુ યુધ્માં પદથી પર હોવા છતાં પાદની આદિમાં છે. તેથી ૨.૧.૨૧ સૂત્ર ન લાગતાં ‘પાવાદ્યો:’ ૨.૧.૨૮ સૂત્ર લાગીને વત્ આદેશ થયો નથી.
વિવેચન : પ્રશ્ન — નિત્યમન્વાદેશે ૨.૧.૩૧ સૂત્રમાં નિત્યનું ગ્રહણ કરેલ હોવાથી આ સૂત્રમાં શા માટે વિકલ્પની પ્રાપ્તિ નથી કરાઈ ? ૨.૧.૩૧ માં નિત્ય પ્રાપ્તિ હોવાથી અત્યાર સુધી બધે વિકલ્પની પ્રાપ્તિ