Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
જવાબ:
નીચેનાં સૂત્રમાં તો તેની જરૂર છે જ. અથવા તો થમ્ અન્ન સુધીનાં તસાદિ અહીં ગ્રહણ કરવાં છે તેવું જણાવવા માટે તાલી આ સૂત્રમાં ગ્રહણ કર્યું છે.
| માતા: ૨.૧.૪૧ અર્થ: સ્વાદિ પ્રત્યય અને સાદિ પ્રત્યય પરછતાં “કિ અન્ન સુધીના ત્યદાદિ
- સંબંધી સર્વનામનાં અન્યનો આ આદેશ થાય છે. સૂત્રસમાસઃ દિ શબ્દનું સમવ્યાણ રૂતિ ગાદિ તી . ' વિવેચનઃ ત્યમિત્યેવ - તિતી– અહીં અન્ય સંબંધી તત્ હોવાથી આ સૂત્ર નથી લાગ્યું.
તઃ સા સઃ ૨.૧.૪૨ અર્થઃ સિ પ્રત્યય પર છતાં દિ શબ્દ સુધીનાં ત્યદાદિ સંબંધી સર્વનામનાં ત્
નો શું આદેશ થાય છે. વિવેચનઃ ચરિત્યેવ – પ્રિયત્વ- અહીં અન્ય સંબંધી ત્યત્ હોવાથી આ સૂત્ર
ન લાગ્યું.
તણો ઃ તુ જ ૨.૧.૪૩ - અર્થ : તિ પ્રત્યય પર છતાં ત્યદાદિ સંબંધી અન્ નાં ટુનો આદેશ થાય
છે. અને ત્યારે સિ પ્રત્યયનો હી આદેશ થાય છે. આ વિવેચનઃ ત્યમિત્યેવ - અત્યા:- અહીં કહું એ અન્ય સંબંધી હોવાથી આ
સૂત્ર ન લાગ્યું. અન્ય સ્વરાદિનો લોપ કરવાં માટે જ ઈન્ કર્યો છે તેથી મૌતા' ૧.૪.૨૦, “લાપ:' ૧.૪.૪૨, “તીર્ષાન્...” ૧.૪.૪૫,
ગાયત્ત..” ૨.૪.૧૧૦ નાં કાર્યો નહીં થાય. અન્યથા “રી ને બદલે “ગૌ એ પ્રમાણે જ કર્યું હોત તો પણ ચાલત.
સાસુ વાવિક ૨.૧.૪૪ અર્થ: fસ પ્રત્યય પર છતાં ત્યદાદિ સંબંધી અ પરમાં હોતે છતે નો
આસુ વિકલ્પ થાય છે. વિવેચન: સુ ન થાય ત્યારે અન્ને ન લગાડીને સન્ થાય. તે મમ્
અન્તવાળું છે. માટે “અપ્યાર'... ૧.૪૯૦ની પ્રાપ્તિ થશે. પરંતુ “નાદ' ૨.૧.૪૧ સૂત્ર પર અને નિત્ય હોવાથી ૧.૪.૯૦નો બાધ