Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૦૨
પ્રશ્ન: જવાબ :
પ્રશ્ન :
જવાબ :
પ્રશ્ન :
જવાબ :
કરવાનાં પ્રસંગે ય્ ને અસત્ માની સ્ મનાતો નથી. તેથી મૂર્ધન્ય પ્ ને કા૨ણે વૃવત્રો... ૨.૩.૬૩થીર્નો થયો. માટે અમિષુળોતિ થયું. જો પ્ ને અસત્ માનીને સ્ માન્યો હોત તો અપિયુનોતિ એવું અનિષ્ટ રૂપ થાત.
પ્રનટઃ = નાશ પામેલ – નાસી ગયેલ.
પ્ર+ન+7, પ્ર+ન+7 - થન-પૃ-મૃગ... ૨.૧.૮૭ થી શ્નોથયો. પ્ર+નq+ટ - તર્પયશવર્ગ... ૧.૩.૬૦થી ધ્ નાં યોગમાં ત નો
ટ - પ્રનટઃ
-
નશ: A: ૨.૩.૭૮ થી ર્ નો ખ્ કરવાનો પ્રસંગ આવ્યો. પણ ગત્ત્વ કાર્યમાં પત્ત્વ અસત્ થતો નથી. તેથી ધ્ નો શ્ન મનાય. નN: A: સૂત્રથી ૬ અન્તવાળો નસ્ ધાતુ હોય તો જ સ્નો ણ્ થાય છે. અસત્ માન્યો હોત તો પ્રળ: એવું અનિષ્ટ રૂપ થાત. અસત્ ન માનવાથી પ્રનઇઃ થયું. .
મૈં ને
असत् પરે અધિકાર ક્યાં સુધી લેવો ?
›
‘અસત્ પરે’ અધિકાર ‘રત્નઃ’ ૨.૧.૯૦ સુધી લેવો. એટલે કે સાતમાં અધ્યાયના છેલ્લા પાદના છેલ્લા સૂત્ર સુધીનાં કોઈ પણ સૂત્રનું કાર્ય કરવું હોય ત્યાં માત્ર છત્ત્વ-ષત્ત્વ જ અસત્ થાય તેવું નહીં. પણ રત્ન: સૂત્ર સુધીનાં કોઈપણ સૂત્રનું કાર્ય અસત્ થાય. તેમજ આ સૂત્રથી માંડીને ‘નોાતિમ્ય:’ ૨.૧.૯૯ સુધીનાં સૂત્રોમાં જે કાર્ય થયું હોય તો તે કાર્ય પૂર્વની સ્યાદિવિધિનાં સૂત્રોનાં કાર્યમાં અસત્ થાય. ત્ત્વ-વત્ત્વ પ્રકરણ સાતમાં પાદમાં છે તો અહીં શા માટે બતાવ્યું ? છત્ત્વ-વત્ત્વ અહીં આ સૂત્રમાં સમજવું કારણ કે સાતમાં પાદમાં બતાવેલ હોવા છતાં અહીં લેવાથી અસત્ કરવાનું કાર્ય ૨.૧.૬૦ સૂત્ર પછી શરૂ થાય છે તે જણાવવા માટે.
અસત્ થાય એટલે શું ?
હોવા છતાં ન હોય તેવું થઈ જવું તે અસત્
જ્યાં અસનું સૂત્ર લાગતું હોય અને સ્વાદિવિધિનું કે પવિધિનું પણ સૂત્ર લાગતું હોય તો ત્યાં અસત્નું સૂત્ર ન લગાડતાં પહેલાં સ્યાદિવિધિ કે પરિધિનું સૂત્ર લગાડવું.