Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૦૦
વિવેચન :
ત્ત્વ પ્રકરણ ૨.૩.૬૩ થી ૨.૩.૯૬ સુધીનાં સૂત્રો. ત્ત્વ પ્રકરણ - ૨.૩.૧૫ થી ૨.૩.૬૨ સુધીનાં સૂત્રો આ બંને પ્રકરણો અહીં આ સૂત્રમાં સમજી લેવાં. પરકાર્ય વિધિ – આ સૂત્રથી માંડીને ‘સમર્થઃ પવિધિ:’ ૭.૪.૧૨૨ સુધીનાં સૂત્રોથી જે કાર્ય કરવાનું હોય તો તે પરિવવિધ કહેવાય.
પૂર્વની સ્યાદિ વિધિ - અત આઃ ચાવી... ૧.૪.૧ સૂત્રથી ૨.૧.૫૯ સુધીનાં સૂત્રોનું કાર્ય તે પૂર્વની સ્યાદિ વિધિનું કાર્ય કહેવાય.
આ પરકાર્ય અને પૂર્વની સ્યાદિ વિધિ કરવી હોય ત્યારે ખત્ત્વ અને ખત્ત્વ અસત્ થાય છે.
આ સૂત્રમાં [ પછી ર્ મૂકેલો છે. માટે ર્ એ પરકાર્ય છે. અને ર્ એ પૂર્વકાર્ય છે. એટલે કે અસત્ પ્રકરણમાં ૨.૩.૬૩ થી ૨.૩.૯૬ સુધીનાં સૂત્રો પૂર્વે માનવાં. અને ૨.૩.૧૫ થી ૨.૩.૬૨ સુધીનાં સૂત્રો પછી સમજવાં. એટલે પૂ નાં કાર્યમાં ખત્ત્વ અસત્ થાય. પણ ગત્ત્વનાં કાર્યમાં ત્ત્વ અસત્ થતું નથી.
પરિવધિમાં Īત્ત્વ અસત્ - પુષન્ = સૂર્ય. તક્ષન્ = સુથાર.
પૂજન્+શમ, તલનું+શસ્.
પૂર્ણ+શસ, તક્ષણ્+શસ્ - ધૃવાંજોળ... ૨.૩.૬૩ થી ગ્ થયો. તે સ્ નાં ગ્ રૂપ કાર્ય અહીં માનવું. અને અનોસ્ય ૨.૧,૧૦૮ સૂત્ર એ આ સૂત્રથી પર સૂત્રછે. હવે તે પર સૂત્રનું કાર્ય કરવાનાં પ્રસંગે ણ્ અસત્ મનાયો. તેથી તે શબ્દો અન્ અન્તવાળાં મનાયા. માટે ૨.૧.૧૦૮ થી અન્નાં અનો લોપ થશે. તેથી પૂષ્ણ અને તક્ષ્ણ બન્યું. રૂપો વિ. રાખવત્ થશે. પરિધિમાં હત્ત્વ અસત્ - પિપડી:
ભણવાને ઇચ્છનાર.
પતુિમ્ દૃષ્કૃતિ કૃતિ-આ અર્થમાં તુમાંાિયાં... ૩.૪.૨૧ થી પ ્ ધાતુને સન્ પ્રત્યય થયો.
=
પદ્મ+સન્ - સન્યઙથ ૪.૧.૩ થી પ ્ ધાતુનું દ્વિત્ત્વ.
-
-
પપદ્મસન્ – વ્યાનસ્યા... ૪.૧.૪૪ થી અનાદિ વ્યંજનનો લોપ. પિપદ્મસન્ - સન્યસ્ય ૪.૧.૫૯ થી દ્વિત્ત્વપૂર્વના અનો રૂ. પિવ++સન્ - સ્તાદ્યશિતો... ૪.૪.૩૨ થી સત્ પૂર્વે રૂ. પિપલ્િ - નામ્યન્તસ્થા... ૨.૩.૧૫ થી સ્ નો પ્. पिपठिषति इति क्विप्