________________
જવાબ :
અર્થ:
-
સૂત્રસમાસ : અમ્ = શસ્ ૬ - તયો: સમાહાર, અાસ્, તસ્મિન્ (સમા.૪.) પ્રશ્ન – અહીં સૂત્રમાં અન્ નું જ ગ્રહણ શા માટે કર્યું? આમ્ પણ (ષષ્ઠી બ.વ.નો) લઈ શકાય ને ?
વિવેચન :
પ્રશ્નઃ
જવાબ :
૯૫
જે વ્-વ્ - યત્ન વિ. કાર્ય બતાવ્યાં છે. તેની પૂર્વે જ ઉપરોક્ત ન્યાયથી સ્ત્રી નાં ત્ આશ્રયીને જે કાર્ય બતાવ્યું છે તે થાય છે માટે તે સૂત્રમાં સ્ત્રી નું વર્જન ન કર્યું હોત તો ‘ઞામોનામ્ વા’ ૧.૪.૩૧ સૂત્ર લાગત. પણ વિકલ્પે આમ્ નો નામ્ નથી કરવો. માટે સ્ત્રી નું વર્જન કર્યું છે. તેથી દૂસ્વાઽડપશ્ચ ૧.૪.૩૨ થી ‘સ્ત્રીામ્' થયું છે. વામ્ શક્તિ ૨.૧.૫૫
અમ્ અને શસ્ પ્રત્યય પર છતાં સ્ત્રી શબ્દનાં ૬ વર્ણનો इय् વિકલ્પે થાય છે.
અહીં ષષ્ઠી બ.વ.નો આન્ ગ્રહણ ન થઈ શકે કારણ કે દૂસ્વાઽવશ ૧.૪.૩૨ થી સ્ત્રી થી પર ઞામ્ નો નામ્ થાય. અને નામ્ વ્યંજનાદિ પ્રત્યય છે. સ્વરાદિ નથી. અહીં સ્વરાદિ પ્રત્યય લેવો છે. તેમજ સ્ ના સાહચર્યથી શસ્દ્વિતીયા બ.વ.નો પ્રત્યય છે. તેથી ગમ્ પણ દ્વિતીયા એ.વ.નો પ્રત્યય જ આવશે.
શસ્ પ્રત્યય દ્વિતીયા બ.વ.નો છે તેવી રીતે તદ્ધિતનો પ્રત્યય પણ છે. તો તેનું સાહચર્ય કેવી રીતે લેશો ?
સાચી વાત છે. પણ તદ્ધિતમાં શત્ પ્રત્યય સંખ્યાવાચીમાં જ વપરાય છે. જ્યારે ‘સ્ત્રી’ શબ્દ સંખ્યાર્થક નથી. તેમજ શક્ એ તદ્ધિતમાં વ્યંજનાદિ પ્રત્યય છે. જ્યારે અહીં સ્વરાદિ પ્રત્યય જ લેવાનો છે માટે તદ્ધિતનો રસ્ પ્રત્યય લેવાય નહીં. દ્વિતીયા બ.વ.નો પ્રત્યય જ ગ્રહણ થશે. અને તેના સાહચર્યથી અમ્ પણ દ્વિતીયા એ.વ.નો જ પ્રત્યય ગ્રહણ થશે.
યોનેવસ્ય ૨.૧.૫૬
અર્થ :
સ્વરાદિ પ્રત્યય પર છતાં અનેકસ્વરી ધાતુના મૈં વર્ણનો ય્ થાય છે. સૂત્રસમાસ : 7 : અનેઃ । (નક્ તત્પુ.) અને સ્વ: યસ્ય સ: મનેq:, તસ્ય । (બહુ.)
GEL.: પિ = એકઠું કરવું વિષ્ણુઃ - વિ+સ્.
વિવિ૩સ્ - દિર્ઘાતુ: પરોક્ષા... ૪.૧.૧ થી દ્વિરુક્તિ.