Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પ્રશ્ન :
જવાબ:
પ્રશ્ન :
જવાબ ઃ
૮૯
તો અમુ બની જાય તેથી અકારાન્ત રહે નહી. અને તેથી ‘સર્વાને સ્ને સ્માતો’ અને ‘કેઃ સ્મિન્’ સૂત્રથી સ્મૃ અને સ્મિન્ આદેશ ન થાય. તેથી આ રૂપોની સિદ્ધિ ન થઈ શકે. પણ અમુઢે-હિનાં વર્ષાવે... થી અમ્લે-મ્નિ આવાં અનિષ્ટ રૂપ થાત.
અહીં અમુઔ-અમુખિન્ રૂપો સિદ્ધ કરવાં માટે સૂત્રમાં અનુ નું ગ્રહણ કર્યું છે. તેથી ધાતુ સંબંધી અને પ્રત્યય સંબંધી સર્વ ફેરફાર કર્યા પછી આ સૂત્ર લગાડાય છે.
અમુષ્પ માં જે ભૈ આદેશ થયો છે તે કે (ત્િ) ના સ્થાનમાં થયેલો હોવાથી આવેશ: આવેશી ફવ સ્વાત્। એ ન્યાયથી ચિત્યવિત્તિ ૧.૪.૨૩ સૂત્ર લાગીને પૂર્વના ૩નો ો થાય ?
ન થાય. કારણ કે કિર્ત્યિિત્ત ૧.૪.૨૩ સૂત્રમાં જે અદ્વિતિ (નવૃિતિ કૃતિ અલિતિ) માં ને નગ્ છે તે પર્યાદાસ નગ્ નો આશ્રય લીધો છે. અને પર્યાદાસનન્ તત્સદેશનું ગ્રહણ કરે છે. તેથી જેમ અહીં ઈત્ વાળાં અધિપ્રત્યય પરછતાં ગુણ થતો નથી. તેમ આ સૂત્રથી બનેલા ૩ કારનો પણ મો થતો નથી. પરન્તુ સાક્ષાત્ જે પહેલેથી શબ્દમાં કાર કે કાર છે તેનો જ કાર કે ઓકાર થાય છે. જો કિત્સદ્ગિતિ થી ઓ કરવા જઈએ તો સ્થાનિવ ભાવથી ૩ જેના સ્થાનમાં થયો છે તે અ જ મનાય છે. તેથી હવે કિન્ત્યિિત થી ૩નો ઓ થાય નહીં. આ સૂત્રમાં મત્ માં પંચમી વિભક્તિ છે. તેથી ૩ વર્ણ એ પંચમીથી નિર્દેશ કરાયેલોછે. તેથી તેને અનન્ત.... ૧:૧.૩૮ થી ૩વર્ણને પ્રત્યય સંજ્ઞા કેમ ન થઈ ?
જો ૩ વર્ણને પ્રત્યય સંજ્ઞા કરીએ તો અદ્દો મુ-મી ૧.૨.૩૫ એ સૂત્રમાં મુમાં રહેલો જે ‘ૐ છે તેને પણ પ્રત્યય સંજ્ઞા થશે. પણ ત્યાં એવું કર્યું નથી.
અવલ માં ૬ નો ‘મોડવર્ગસ્થ'થી જે વ્ થયો છે તે અવર્ સંબંધી છે તેમ આ સૂત્રથી ૩ જે બન્યો છે તે પણ ગવત્ સંબંધી છે. ગવત્ એ સ્થાની છે. માટે અસ્ માં નાં સ્થાનમાં થયેલો મૈં અને ૪ વર્ણ તે પણ સ્થાની કહેવાશે. માટે તેમાં જો પ્રત્યય સંજ્ઞા કરીએ તો તેમાં સ્થાનીપણું નહીં ઘટે અને અને મુ–મી સૂત્રમાં અર્ સંબંધી મુ ની એ પ્રમાણે નિર્દેશ કરેલો હોવાથી સ્થાનીપણું પ્રાપ્ત થયું છે તે જ બતાવે છે કે પંચમીના