Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૯૨
પ્રશ્ન ઃ
જવાબ :
અર્થ : ઉદા.
-
વિવેચન :
જવાબ :
‘પ્રત્યયા પ્રત્યયો: પ્રત્યયચૈવ પ્રદળમ્ ।' એ ન્યાયથી પ્રત્યયનું જ ગ્રહણ થવાનું હતું છતાં સૂત્રમાં પ્રત્યયનું ગ્રહણ કેમ કર્યું છે ?
સાચી વાત છે. પરન્તુ ‘ન્યાયાઃ સ્થવિવષ્ટિપ્રાયા:’ આવો પણ ન્યાય છે. આ ન્યાયથી પ્રથમ ન્યાય અનિત્ય થાય છે. તેથી કોઈ પ્રત્યયનું ગ્રહણ ન કરે અને ‘સ્વર પર છતાં' એવો અર્થ કરે તે માટે આ સૂત્રમાં પ્રત્યયનું ફરીથી ગ્રહણ કરેલ છે.
‘વીવર્ગસ્થ' ને બદલે ‘યુવર્ગસ્થ’ એવું સૂત્ર કરવું જોઈતું હતું. છતાં જે ‘વર્ષોવર્ષામ્ય’ કર્યું છે તે સૂત્રોની કૃતિ (રચના) વિચિત્ર હોય છે તે બતાવવા માટે જ છે.
અત્યાર સુધી શબ્દનું પ્રકરણ ચાલતું હતું હવે ધાતુ પ્રકરણ ચાલુ થયું છે તેથી આ સૂત્રમાં ‘થાતો:’નું ગ્રહણ કર્યું છે.
ફળઃ ૨.૧.૫૧
સ્વરાદિ પ્રત્યય પર છતાં ફળ (૬) ધાતુનો ‘વ્’ આદેશ થાય છે.
•
જવું. રૂ+અતુસ, સ્.
વસ્તુ, ડ્યુ. - ફ+અતુલ, સ્ — ક્રિષ્ણતુઃ પોલા,.. ૪.૧.૧ થી દ્વિરુક્ત. इइय्+अतुस्, उस् આ સૂત્રથી ૐ નો સ્ થયો.
x
W
+અતુસ, સ્ – સમાનાનાં તેન... ૧.૨.૧ થી દીર્ઘ. ડ્વતુ: યુ: - “સોઃ” “ પાન્ડે.”.થી વિસર્ગ.
=
પ્રશ્ન
આ સૂત્રમાં રૂ નો ડ્યૂ કરવાનું જે કહ્યું છે તે ઉપરના સૂત્રથી સિદ્ધ જ હતું છતાં આ સૂત્ર શા માટે કર્યું ?
BAR
રૂ નો ડ્યૂ કરનાર સૂત્ર ૨.૧.૫૦ છે તેનું બાધક સૂત્ર ૨.૧.૫૬ છે. કારણ કે અનેક સ્વરી ધાતુના રૂ નો વ્ થાય છે. અહીં રૂ ધાતુ પણ દ્વિરુક્ત થયા પછી અનેકવરી છે તેથી તેનો પણ બાધ કરીને રૂ નો રૂટ્ જ કરવો છે. તેથી આ સૂત્ર બનાવ્યું છે. હવે એમાં યોઽને સ્વસ્ય ૨.૧.૫૬ અને હ્વિળોપ્સિ... ૪.૩.૧૫ આ બે સૂત્ર છે. તે બન્ને સૂત્રોમાં રૂ નો ય્ થાય છે. તો આ સૂત્ર માત્ર ૨.૧.૫૬ નો જ બાધ કરશે. એટલે ચતુઃ રૂપ બનશે. પરન્તુ ૪.૩.૧૫ નો બાધ નહીં કરે. તેથી ૪.૩.૧૫ થી ‘યન્તિ’ રૂપ બનશે. કારણ કે ન્યાય છે કે ‘પૂર્વેડપવાવાનન્તાનું વિધીન્ વાયત્તે નોત્તમ્ ।' આ