Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૮૨
અર્થ :
ઉદા. -
GD
વિવેચન :
જવાબ ઃ
અર્થ :
ઉદા. :
त्यदामिति किम् ? एतदं संगृहाण अथो एतदमध्यापय (વ્યક્તિને) ગ્રહણ કરો અને એતદ્ન ભણાવો. અહીં તત્ તે સંજ્ઞા વિશેષ છે (કોઈ વ્યક્તિ વિશેષનું નામ છે.) તર્ ત્યદાદિ સંબંધી સર્વનામ નહીં હોવાથી આ સૂત્ર ન લાગ્યું. अवृत्यन्त इति किम् ? अथो परमैतं पश्य ।
-
એતદ્
અહીં તાત્ સર્વનામ વૃત્તિને અન્તે છે. કેમકે ‘પમૈત' માં કર્મધારય સમાસ થયેલો છે. તેથી વૃત્તિના અન્ને હોવાથી આ સૂત્ર ન લાગ્યું. આ વાક્યમાં પાછળનો અર્ધભાગ છે. આખું વાક્ય કરવું હોય તો આ પ્રમાણે થાય. ‘અયમ્ પનૈષ: - અથો પરમત પશ્ય ।' અહીં ‘તન્મપતિતસ્તાદળન ગૃહતે ।’ આ ન્યાયથી તદ્ નાં ગ્રહણથી તદ્ નું પણ ગ્રહણ થઈ જાય છે.
अनेन रात्रिरधीता अथो एनेनाहरप्यधीतम् ।
अनयोः शोभनम् शीलम् अथो एनयोर्महती कीर्तिः |
મઃ ૨.૧.૩૪
વૃત્તિનો અન્ન ભાગ ન હોય તો દ્વિતીયાના પ્રત્યય, ય અને ઓપ્રત્યય પર છતાં ત્યદાદિ સંબંધી મ્ સર્વ.ને અન્વાદેશનાં વિષયમાં ‘નત્’ આદેશ થાય છે.
उद्दिष्टमिदमध्ययनमथो एनदनुजानीत।
પ્રશ્ન આ સૂત્ર ઉપરનાં સૂત્રથી પૃથક્ શા માટે રચ્યું ?
નીચેનાં સૂત્રમાં અનુવૃત્તિ લઈ જવા માટે.
આ સૂત્ર ધૈર્યનઃ ૨.૧.૩૭ અને રોમઃ ચાવી ૨.૧.૩૯ સૂત્રનું અપવાદ સૂત્ર છે.
અર્ વ્યસને ૨.૧.૩૫
વૃત્તિનો અન્નભાગ ન હોય તો અન્વાદેશના વિષયમાં વ્યગ્દનાદિ સ્યાદિ પ્રત્યય પર છતાં ત્યદાદિ સંબંધી ‘મ્’ એ ‘જ્ઞ’ રૂપે થાય છે. (૧) માખ્યાં શૈક્ષામ્યાં રાત્રિથીતા અથો આપ્યામહરવ્યથીતમ્- આ બન્ને વિદ્યાર્થીવડે રાત્રે ભણાયું હવે તે બંને વડે દિવસે પણ ભણાયું. એજ પ્રમાણે મજેવુ અથો શુ ।
અહીં અન્નાદેશના વિષયમાં વ્યઞ્જનાદિ મ્યાન્ અને સુ પ્રત્યય ૫૨છતાં