Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પ૩
જવાબ - તેને બદલે મમ્ન કરાય. કારણ કે અવસર્વીએ પરિભાષાથી
જો સાત્ કર્યો હોત તો આદેશ અનેકવર્તી હોવાથી આખાસfa શબ્દનો મામ્ થઈ જાત. આવું ન થાય તે માટે માર્યું ન કરતાં શેત્ કર્યો છે. આ સૂત્ર તત્સંબંધી અને અન્યસંબંધી બંનેમાં લાગે છે.
શાનમ્ - પુવંશોનેહરશ સે૧-૪-૮૪ અર્થ - 8 કારાન્ત નામોથી પર રહેલ તેમજ ૩શન, પુર્વાશ, ગદમ્ અને
રૂકારાન્ત વિ શબ્દોથી પર રહેલ શેષ તિ પ્રત્યયનો ૩ આદેશ થાય
છે. સૂત્ર સમાસ –ઋત્ર ૩રના પુવંશ રમા ર તેષાં સમાહાર: –
ઋતુશનસપુવંશોડનેદા, તાત્ (સમા..). વિવેચન - 8 કારાન્ત શબ્દોમાં મર ૧-૪-૩૯ થી ૪ નાં ગર્ ની પ્રાપ્તિ હતી.
1શન, પુર્લંશમ્ અને અને આ ત્રણમાં રીર્ષન્ - ૧-૪-૪૫ થી સિ ના લોપની, અવાવે..... ૧-૪-૯૦ થી પૂર્વના સ્વરને દીર્ઘ થવાની અને તો ર-૧-૭૨ થી ૬ નો ર્ થવાની પ્રાપ્તિ હતી. અને
ત્તિ શબ્દને સરક્યુરિતો.....૧-૪-૮૩ થી ૬ ના રે ની પ્રાપ્તિ હતી તે બધાનો બાધ કરીને આ સૂત્રથી ૩ કર્યો છે. પુર્લંશમ્ અને નેસ્ શબ્દનાં રૂપો અને સાધનિકો મર્ પ્રમાણે થશે. .
* નિ તીર્ષ: ૧-૪-૮૫ અર્થ - શેષ ઘુટુ પ્રત્યય પર છતાં ની પૂર્વનો સ્વર દીર્ઘ થાય છે. વિવેચન - રાગ-રાગન+fસ, નાનોનો.... ૨-૧-૯૧ થી ૫દાન્ત રહેલા નામનાં
નો લોપ થવાથી રાગ + fસ, હવે નિવર્ષ: ૧-૪-૮૫ થી ૬ ની પૂર્વનો સ્વર દીર્ઘ થાય એમ કહ્યું. પણ અહીં તો છે જ નહીં ન હોય તો જે ન ની પૂર્વનો સ્વર દીર્ઘ થાય. પરંતુ સ્વાદિવિધિમાં નાનો નો... ૨-૧-૯૧ થી થયેલું ૧ ના લોપનું કાર્ય અસત્ થાય છે. તેથી હવે દીર્ઘ કરવાની સ્વાદિવિધિમાં ૧નો લોપ થયેલો હોવા છતાં ૧છે એમ માન્યું. તેથી પૂર્વનો સ્વર દીર્ઘ થવાથી એના + સિ, હવે વીર્ષસ્થાન્િ......... ૧-૪૪૫ થી રણ નો લોપ કરવાની પૂર્વની સ્વાદિવિધિમાં પણ નાનો નો.... ૧-૪-૯૧ થી થયેલોનના લોપને અસત્ માનવાથીfસનો લોપ થયો. તેથી ના રૂપ સિદ્ધ થયું. '