Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૫૬
અર્થ -
અર્થ -
અઃ । ૧-૪-૮૮
અન્ શબ્દનો સ્વર શેષઘુટ્ પ્રત્યય પર છતાં દીર્ઘ થાય છે. ખ઼િાનુશાસન ની દૃષ્ટિએ અર્ શબ્દ સ્ત્રીલિંગ બ.વ.માં જ વપરાય છે. પણ અન્યસંબંધીમાં આવે ત્યારે ત્રણે લિંગે વપરાય છે. જેમ કે સ્વાત્ -સ્વાવૌ - સ્વાપ: 1
નિવા। ૧-૪-૮૯
મૈં નો આગમ થયો હોય ત્યારે અવ્ શબ્દનો સ્વર ઘુટ્ પ્રત્યય પર છતાં વિકલ્પે દીર્ઘ થાય છે.
આ સૂત્ર પરથી જ નક્કી થાય છે કે અર્ શબ્દ મૂળમાં હોય ત્યારે સ્ત્રીલિંગ બ.વ.માં જ વપરાય પણ જયારે અન્યસંબંધી થાય ત્યારે ત્રણલિંગે, ત્રણેવચનમાં વપરાય અને પુંલિંગમાં, સ્ત્રીલિંગમાં મહત્ પ્રમાણે, અને નપું.માં નાત્ પ્રમાણે રૂપો થશે. અવાવેત્વસ: સૌ । ૧-૪-૯૦
અર્થ – ભૂ વિગેરે ધાતુ પરથી બનેલા શબ્દોને વર્જીને અતુ અને અર્ અંતવાળા નામોનો સ્વર શેષ ત્તિ પ્રત્યય પર છતાં દીર્ઘ થાય છે.
સૂત્ર સમાસ -મૂ: આઃિ યસ્ય સઃ સ્વા:િ (બહુ.) 7 સ્વા:િ - અમ્બાર્િ: તસ્ય (નઞ ત.)
અતુલ્લ અમ્ ૨ તયો: સમાહાર: - અત્વક્ તસ્ય (સમા.૬.) વિવેચન - મવાન્ – પવતુ એ ભૂ ધાતુ પરથી બનેલ શબ્દ નથી પણ ભવતુ સર્વનામ છે. તે ઋતુ અંતવાળો હોવાથી મવત્ + ત્તિ, ૠતુતિ: ૧-૪-૭૦ થી ત્ નો આગમ થવાથી પવન્ + ત્તિ, આ સૂત્રથી ગ્ ની પૂર્વનોસ્વર દીર્ઘ થવાથી મવાન્ + સિ, યૌવંચાવ્....૧-૪-૪૫ થી સ નો લોપ થવાથી મવાન, પવસ્ય ૨-૧-૮૯ થી ૬નો લોપ થવાથી મવાન્ થયું. યવમાન્ – યવા: સન્તિ યક્ષ્ય સ: - યવમત્ અહીં તરસ્યા..... ૭-૨-૧ થી મતુ પ્રત્યય લાગવાથી યવ + મતુ - યવમત્ + ત્તિ આ શબ્દ પણ અતુ અંતવાળો છે. તેથી ઋતુતિઃ ૧-૪-૭૦ થી ૬નો આગમ થવાથી યવમત્ +ત્તિ, આ સૂત્રથીનની પૂર્વનો સ્વર દીર્ઘ થવાથી યવમાન્ + ત્તિ, વીર્ધદ્યાર્ ૧-૪-૪૫ થીસિનો લોપ થવાથી યવમાન, પવસ્ય ૨-૧-૮૯ થીર્નો લોપ થવાથી યવમાન્ થયું.
-
....
अप्सराः
અઘ્ધરસ્ અક્ અંતવાળો ઉણાદિથી સિદ્ધ છે.
-