Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૬૬
જવાબ ઃ
અર્થ :
યુક્ષ્મદ્ અને અર્ થી તરત સ્યાદિ પ્રત્યય પરમાં નથી. પરન્તુ ર્િવિવત્ પ્રત્યયનું વચમાં વ્યવધાનછે. તેથી ૨.૧.૧૦ સૂત્ર લાગતું નથી. જ્યારે એ.વ.માં કોઈપણ પ્રત્યય કે ઉત્તરપદ પરમાં હોય તો પણ ત્વમ આદેશ થાય છે. એટલે ૨.૧.૧૦ અહીં લાગતું ન હોવાથી આદેશ થતો નથી.
અર્થ :
મનસ્ય યુવાડવો યો: ૨.૧.૧૦
દ્વિ.વ.માં વર્તતા ‘યુક્ષ્મદ્ અને અસ્મટ્' નામનાં મ્ અન્ત સુધીનાં અવયવનો સ્યાદિ પ્રત્યય પર છતાં અનુક્રમે યુવ અને આવ આદેશ થાય છે.
સૂત્રસમાસ : મ્ અને યસ્ય સ મન્તઃ તસ્ય । (બહુ.) યુવશ્ચ આવથ રૂતિ યુવાડવૌ । (ઈ.&.)
મન્તસ્કૃતિ વિમ્? યુવયો:, આવો: । યુધ્મ+ઓસ્ અને - અમ્ન ્+ોસ્. અહીં આ સૂત્રથી તો અન્ત સુધીના અવયવનો જ યુવ અને આવ આદેશ થાય છે. અને અન્ને રહેલાં ટ્ નો યુષ્મલક્ષ્મદ્રોઃ ૨.૧.૬ થી य् થશે. તેથી યુવયો: અને આવયોઃ રૂપ બની શક્યા. જો આ સૂત્રથી આખા યુષ્પદ્ અને અમર્ નો યુવ અને આવ થઈ જાય તો યુવ+મોર્ અને आव+ओस् भां टाङ्योसि यः . ૨.૧.૭ થી ગોસ્ પ્રત્યય પર છતાં અન્ય ગ નો ય્ થવાથી યુવ્યો અને આવ્યોઃ અનિષ્ટ રૂપ થાત. स्यादावित्येव युवयोः पुत्रः યુષ્પ્રત્યુત્ર: - અહીં સમાસમાં ઓસ્ પ્રત્યયનો લોપ થયેલો છે. તેથી સ્યાદિ પ્રત્યય પરમાં ન હોવાથી આ સૂત્રથી યુવ આદૅશ ન થયો.
ત્વ-મો પ્રત્યયોત્તરે વૈસ્મિન્ ૨.૧.૧૧
=
-
સ્યાદિપ્રત્યય, પ્રત્યય અને ઉત્તરપદ પરમાં હોતેછતે એ.વ.માં વર્તતા યુષ્પદ્ અને અત્ નામનાં મ્ અન્ત સુધીનાં અવયવનો અનુક્રમે ત્વ અને મેં આદેશ થાય છે.
સૂત્રસમાસ : ત્વશ્ચ મશ્ચ કૃતિ ત્વ-માઁ (ઈ.બ્ર.) ત્તતંત્ત તદ્ પવંત્ત - ૩ત્તરવમ્ (કર્મ.) પ્રત્યયશ્ચ ઉત્તરપવંત્ત તયો: સમાહાર: -- પ્રત્યયોત્તરપતું, તસ્મિન્ (સમા.૪.) તવ અયમ્ – વતીયઃ ।
ઉદા. :
મમ અયમ્ – મદ્રીયઃ ।
યુર્ અને અસ્મન્ ને ટોરીયઃ ૬.૩.૩૨ થી યક્ પ્રત્યય લાગ્યો છે.