Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૬૪
જવાબ ઃ
પ્રશ્નઃ
અર્થ
સૂત્રસમાસ : યુષ્યન્ત અમઘ્ન – યુઘ્ધÜો. તયો: યુધ્વલક્ષ્મવો: (ઈ.&.) વિવેચન : પાન્તસ્ય પરિભાષાથી અહીં ષષ્ઠી વિભ.સૂત્રમાં હોવાથી અન્યનો જ આદેશ થાય છે.
જવાબ ઃ
વાત સાચી છે પણ ચાયા: વિષ્ટિપ્રાયાઃ ।' હોવાથી ‘સન્નિપાત તક્ષો’ ન્યાય અનિત્ય બનવાથી અતિરીગામ્ એ રૂપ સિદ્ધ થયું. * પું. = પૈસો-ધન
સુખમો: ૨.૧.૬
વજ્રનાદિ સાદિ પ્રત્યય પર છતાં ‘પુષ્પદ્' અને ‘અસ્મર્’ નાં અન્યનો ‘આ’ થાય છે.
પ્રશ્નઃ
અહીં અન્ય ર્ નો આ કેમ કર્યો ? જ્ઞ કર્યો હોત તો પણ ૧.૨.૧ થી અ + અ = આ થઈ જ જવાનો હતો. તો આ કરવાનું પ્રયોજન શું? જો ગ કર્યો હોત તો તુસ્યાવેત્યપરે ૨.૧.૧૧૩ થી ૬ નો લુફ્ થઈ જાત તો અનિષ્ટ રૂપ થાત. તેવું ન થાય માટે આ કર્યો છે. ટાયોતિ ય: ૨.૧.૭
ય, દ્ધિ અને મોર્ પ્રત્યય પર છતાં ‘યુષ્મદ્’ અને ‘અમ્ભટ્’ નાં અન્યનો ય્ આદેશ થાય છે.
અર્થ :
સૂત્રસમાસઃ બોઇ ઓથ કૃતિ ઓસૌ । (ઈ.&.) ય ૬ કિન્ન ઓસૌ ર તેષામ્ સમાહાર – યદ્યોસ, તસ્મિન્ । (સમા.૪.)
વિવેચનઃ ઓશ ઓશ ગોસૌ... અહીં ‘સ્થાવાવસંધ્યેય:’ ૩.૧.૧૧૯ થી એકશેષ સમાસ થયો છે. તેથી જ ષષ્ઠી અને સપ્તમી બંનેના ઓક્ નું ગ્રહણ થયેલ છે. અન્યથા હિના સાહચર્યથી માત્ર સપ્તમીનો એક્ ગ્રહણ
થાત.
અહીં સૂત્રમાં ‘ઓસ્’ નું ગ્રહણ ન કર્યું હોત તો પણ ‘યુવયો:’રૂપ સિદ્ધ થાય છે. સુખદ્ + ઓક્
મન્તસ્ય યુવાડવો...૨.૧.૧૦ થી યુવત્ + શેષે તુલ્ ૨.૧.૮ થી યુવ + ઓસ્ ૫૬ વદુસ્મોસિ ૧.૪.૪ થી યુને + ઓસ્ થૈતોડયાય્ ૧.૨.૨૩ થી યુવયોસ્ સોરઃ ૨.૧.૭૨ થી યુવોર્
૨૫ પાને વિસર્જ૰ ૧.૩.૫૩ થી યુવયોઃ થાય છે. તો શા માટે ‘ઓસ્’ નું ગ્રહણ કર્યું ?
ओस्