Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૬૩
આ સાથે એને ૨.૧.૫ અર્થઃ વ્યનાદિ સ્થાદિ પ્રત્યય પર છતાં રે શબ્દનાં અન્ય (0) નો આ
થાય છે. વિવેચન : રામ તિક્રાન્તમ્ રૂતિ નિરિ માં વસ્તીવે ૨.૧.૯૭ થી ૨નું હ્રસ્વ
થઈ રિબન્યું છે. તેથી હવે આ સૂત્રની પ્રાપ્તિ નહીં રહે. પરતુ “વશે વિકૃતમનેચવ' આ ન્યાયથી રિને જ જેવો જ માન્યો. માટે અન્ય
” નો “મા” આદેશ થઈ તિરાપ્યા, તિપિતિ અને
તિરાડું રૂપો બનશે. પ્રશ્ન : મા જયોમિ' આટલું સૂત્ર બનાવ્યું હોત તો પણ ચાલત. આટલું મોટું
સૂત્ર બનાવી ગૌરવ શા માટે કર્યું? કારણ કે જનાદિમાં શું કારાદિ
અને શું કારાદિ પ્રત્યય જ આવે છે. જવાબ: “વ્યાને' શબ્દની અનુવૃત્તિ નીચેના સૂત્રોમાં લઈ જવા માટે જ મોટું
સૂત્ર બનાવ્યું છે. પ્રશ્ન : આ સૂત્રની ટીકામાં શબ્દનો મા કરવાનું કહ્યું છે તો રેનાં સે નો મા
કેવી રીતે કર્યો? જવાબ : પચન્તય આ પરિભાષાથી સૂત્રમાં ષષ્ઠી વિભ.નું ગ્રહણ કરેલું
હોવાથી અન્યનું ગ્રહણ થાય છે. તેથીનાં અન્યોનો ના થયો છે. પ્રશ્ન : વસ્તીવે ૨.૪.૯૭ સૂત્રથી તિરિથયું. હવે આ શબ્દનાં ષષ્ઠી બ.વ.માં
gવાડપશ ૧.૪.૩ર થી મામ્ નો નામ્ થશે. નામ્ એ વ્યાજનાદિ પ્રત્યય થયો. તેથી આ સૂત્રથી રિનાં રૂ નો મા થવો જોઈએ. તે કેમ
ન કર્યો? જવાબ : “નિપાતર્તવિધિનિમિત્ત તક્રિયાતિ' આવી પડેલાં નિમિત્તને કારણે - જે વિધિ થઈ છે તે વિધિ જ પોતાના નિમિત્તનો ઘાત કરવામાં નિમિત્ત
નથી બનતી... આન્યાયથી હૃસ્વનાં નિમિત્તે થયેલો આનો નામ છે તે નામ દ્વસ્વનો ઘાત કરનારો બનતો નથી. માટે રિનાં ટુનો મા નહીં
થાય. પ્રશ્નઃ' સાચી વાત છે તો પછી રિનાં રૂનો તીનાત ૧,૪.૪૭ થી નાનું
પર છતાં પૂર્વનો સમાન નામિ સ્વર દીર્ઘ થાય છે. તે પણ આ ન્યાયથી ન થવો જોઈએ. તો દીર્ઘ “તિરી' કેમ કર્યું છે ?