Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
Fષ્ટચાન્તચ” પરિભાષાથી ત્રિ અને જંતુર ના અન્યનો તિ અને વત આદેશ થવો જોઈએ. પરંતુ આદેશ અનેકવર્તી હોવાથી અને સર્વશ એ પરિભાષાથી આખાત્રિ અને ચતુર્નો તિ અને અવતરૂ આદેશ થયો છે.
તો અરિ ૨.૧.૨ અર્થ: ૨ નો વિષય ન હોય તો સ્વરાદિ સ્થાદિ પ્રત્યય પર છતાં તિ અને
વત નાં નો આદેશ થાય છે. સૂત્રસમાસ : ૧ ૧ – મન, તસ્મિન્ ! (નગત.). વિવેચન : સ્વર કૃતિ વિમ્ ? તિ , વત : |
અહીં સ્વરાદિ સ્યાદિ પ્રત્યય પરમાં નથી પરંતુ વ્યાજનાદિ સ્વાદિ પ્રત્યય પરમાં છે તેથી આ સૂત્ર લાગેલ નથી. ૨.૧.૧ સૂત્રથી તિરત આદેશ થયો છે. અહીં ન માં વિષય સમી લીધેલ છે.
સ્વસમ્બન્ધી અને અન્ય સમ્બન્ધી બધામાં આ સૂત્રો લાગે છે. પ્રશ્ન: સ્વરાદિ પ્રત્યય પરછતાંફવાલે ૧.૨.૨૧ સૂત્રની પ્રાપ્તિ હતી. તેથી
રૂપ સિદ્ધ થવાનું જ હતું તો આ સુત્ર શા માટે બનાવ્યું? દ્વિતીયા બ.વ.માં તોડતા૧.૪.૪૯ થી દીર્ઘ થઈને “તિઃ ' એવું અનિષ્ટરૂપ થાત. અને જ્યારે અન્ય સમ્બન્ધી બનીને ત્રણે લિંગ રૂપ થાય ત્યારે સ્વરાદિ ઘુટુ પ્રત્યય પર થતાં અડ૧.૪.૩૯ થી ગર્ની તેમજ તોડુ૧.૪.૩૭થી સિન્ડનોતુથવાની પ્રાપ્તિ હતી. તેથી અનિષ્ટ રૂપો થઈ જાત. તે ન થાય માટે આ સૂત્રની રચના કરી છે.
બપિયા લ વ ૨.૧૩ અર્થ : સ્વરાદિસ્યાદિ પ્રત્યય પર છતાં નાનો ગર આદેશ વિકલ્પ થાય છે.
પોરે ૨.૧.૪ અર્થ : “ આદિવાળા સ્વાદિ પ્રત્યય પરછતાં આનો અર્ આદેશ થાય છે. વિવેચન : | શબ્દનાં રૂપો બ.વ.માં જ થાય છે. પરંતુ અન્ય સમ્બન્ધી બને
ત્યારે બધાં રૂપો થઈ શકે છે. તેમજ તવા નું ગ્રહણે થયે છતે કર્યું નો અત્ આદેશ પણ થાય છે. તે જણાવવા સ્વચ્છ નું ઉદાહરણ આપ્યું છે. મમ્ સ્ત્રી. = પાણી.
જવાબ :