Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પર
-
વિવેચન - હૈ અનડવન્ !, હૈ પ્રિયયત્વ: ! અહીં આમન્ત્યવાચી ત્તિ છે તેનું શેષટ્ કહીને વર્જન કરેલું હોવાથી આ સૂત્રથી ૪ નો વા ન થતાં ઉપરના ૧૪-૮૧ થી ૪ નો વ થયેલો છે.
અર્થ -
આવા શેષયુર્ પ્રત્યયો પર છતાં મનડુĒ અને વતુર્ ના ૩ નો વા થાય
છે.
सख्युरतोऽशावैत् । १-४-८३
રૂ કારાન્ત લિ શબ્દના રૂ નો ‘શ’ વર્જીને શેષટ્ પ્રત્યય પર છતાં હું થાય છે.
સૂત્ર સમાસ -1 fશ: -- અશિ:, તસ્મિન્ (નગ્. તત્પુ.)
વિવેચન – ત કૃતિ વિમ્ ? સળી ન્નયૌ - વલહિ....૧-૪-૨૬ માં કહ્યા પ્રમાણે આ સૌ શબ્દ નામ ધાતુ પરથી બનેલો છે, અને દીર્ઘ ર્ં કારાન્ત હોવાથી આ સૂત્રથી ફ્ નો તે ન થતાં યોઽને સ્વાસ્થ્ય ૨-૧-૫૬ થી નો વ્ થવાથી સભ્ + ઔ = સહ્યૌ થયું. અશાવિત્તિ નિમ્ ? અતિસહીનિ = સહાયક્ તિાન્તમ્, ગતિસદ્ધિ + શિ, સ્વરાછા ૧-૪-૬૫ થી ૬ નો આગમ થવાથી અંતિમહિન્ + શિ, નિર્ીર્થ: ૧-૪-૮૫ થી ૬ ની પૂર્વનો સ્વર દીર્ઘ થવાથી અતિસહીન્ + શિ - અતિપ્તીનિ થયું. શ નું વર્જન કરેલું હોવાથી સહિ ના રૂ નો ફે થયો નથી.
પ્રશ્ન -
શેષ રૂત્યેવ ? હૈ સહે ! સહિ + ત્તિ, દૃસ્વસ્થ ગુળ: ૧-૪-૪૧ થી ત્તિ ની સાથે હૈં નો ગુણ થવાથી સà થયું છે. અહીં આમન્ત્યવાચી સિ નું વર્જન હોવાથી આ સૂત્રથી રૂ નો પે થયો નથી.
સદ્ધિ શબ્દ પુલિંગ છે. તેમાં તો શિ પ્રત્યય આવવાનો જ નહતો તો પછી fશ નું વર્જન શા માટે કર્યું ?
જવાબ – બરાબર છે. લિ શબ્દ પુલિંગ છે. તેથી। પ્રત્યય નહોતો આવવાનો પણ જયારે સદ્ધિ શબ્દ અન્યસંબંધી બને ત્યારે નપુંસકનો શ પ્રત્યય આવી શકે. તે વખતે શ પ્રત્યય પર છતાં રૂ નો પે ન કરવા માટે જ શિ નું વર્ઝન છે.
પ્રશ્ન – ''સક્યુરિતોઽશત્'' ને બદલે ‘‘મલ્લુરિતોઽશાવાય્'' આવું સૂત્ર કર્યું હોત તો પ્રક્રિયા લાઘવ થાત. તો પછી આય્ ન કરતાં પેત્ શા માટે કર્યો ?