Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પ્રત્યય પર છતાં અસમાસમાં (સમાસ ન હોય તો) જૂન આગમ થાય
સૂત્ર સમાસ – સમાસઃ - અસમતસ્મન - (ન તપુ.), વિવેચન - અશ્વયુદ્ - અશ્વ યુવા - ૩યુરત તા ૩-૧-૪૯ થી તા.પુ. સમાસ
થયેલો છે તેથી આ સૂત્રથી ન નો આગમ ન થયો. યુપી પોળ - અહીં યુન્ ધાતુમાં જે દીર્ધ શ્ર કાર કર્યો છે તે સાતમાં ગણનો જ લેવા માટે બીજા કોઇપણ ગણનો ન લેવો. દા.ત. નિંદ્ સમાધી (૧૨૫૪) આ ચોથા ગણનો યુન્ ધાતુ છે. તે જોડવું અર્થમાં નથી, પણ સમાધિ અર્થમાં છે. તેથી યુગમાપના મુનઃ - સમાધિમાં રહેલા મુનીઓ. આ અર્થમાં
રહેલા યુન્ ધાતુને આ સૂત્રથી જૂનો આગમ થતો નથી. પ્રશ્ન - સૂત્રમાં અમારે શા માટે લખ્યું છે? જવાબ - આ સૂત્રમાં મારે લખ્યું છે તે આ સૂત્ર પૂરતું જ સમજવું. તેથી આ
સૂત્રો સિવાયના બીજા સૂત્રોમાં સમાન હોય તો પણ 7 નો આગમ થાય. દા.ત. પ્રાઅહીં સમાસ છે તો પણ ૧નો આગમ થયો છે. તે મ: ૧-૪-૬૯ સૂત્રથી થયો છે. સમાસે શબ્દ આ સૂત્ર પૂરતો જ
નવુ સૌ . ૧-૪-૭૨ અર્થ - ધુ વર્ણાન્ત અનg૬ શબ્દને ધુટુ વર્ણની પહેલાં સિ પ્રત્યય પર છતાં ?
નો આગમ થાય છે. વિવેચન - પ્રશ્ન - “વામને તિવિશિષ્ટસાવિનમ્" એ ન્યાયથી
નવુ૬ શબ્દના ગ્રહણથી મનદુહી પણ ગ્રહણ થવું જોઇએ ને? જવાબ - બરાબર છે. મનડુ૬ના ગ્રહણ થી મનડુ પણ ગ્રહણ થવું જ જોઈએ
પણ નદી માં ૩ લાગ્યા પછી ધુડા ન હોવાથી તેને નનો આગમ
થવાની પ્રાપ્તિ જ નથી રહેતી. 'પ્રશ્ન - નિર્વાન અહીં સંમ્ - ધ્વસ્ ..... ૨-૧-૬૮ એ પરસૂત્ર હોવાથી
નો ટુ થવો જોઈએ તો કેમ ન થયો? જવાબ - બરાબર છે. પરસૂત્ર જ લાગે. પણ અહીં ૧ ના આગમનું વિધાન જ
કર્યું છે. તેથી ૨-૧-૬૮ સૂત્ર પરસૂત્ર હોવા છતાં આ સૂત્રના વિધાન સામર્થ્યથી અંત્ય નાનો ટૂ ન થતાં નું જ રહેશે. જો બીજો કોઈ વ્યંજન , અંતે હોત તો ટુ થઈ જાત. દા.ત. મનડુપ્યાન અહીં અનg૬ માં ૬