Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૯
જવાબ – માત્ર “ગ્’” સૂત્ર કરે તો આદેશ અનેકવર્ણી હોવાથી આખા થિન્ અને થિર્ નો સ્થૂ થઇ જાય. આવું ન થાય માટે થઃ સૂત્રમાં મૂક્યો છે. અને ચિન્-મથિન્-મુક્ષિન ત્રણે સાથે જ અનુવૃત્તિમાં આવે છે. તો થ: ન લખે તો મુક્ષિન્નો પણ ર્ આદેશ થઇ જાય. માટે મુક્ષિન્ શબ્દની નિવૃત્તિ માટે પણ થઃ મૂક્યું છે.
"थोन्थ् इति अनेकवर्णत्वात् सर्वस्य प्राप्तौ थः इति स्थानिविशेषार्थम् 'મુક્ષિત્ નિવૃત્યર્થમ્ ૬ ।''
ફન્ ડીસ્વરે તુર્ । ૧-૪-૭૯
અર્થ - પથિન્ વિગેરે સ્ અંતવાળા નામોનો ન, (નો) ૐી અને અધુત્ સ્વરાદિ સ્યાદિ પ્રત્યય પર છતાં લુકું થાય છે.
સૂત્ર સમાસ – ડીજી સ્વરક્ષ તયો: સમાહાર: - ડીસ્વરમ્, તસ્મિન્ (સમા.૪.) વિવેચન – પ્રશ્ન – સૂત્રમાં સ્વરે લખ્યું છે. અને ત્રુટિ નો અધિકાર ચાલે છે. તેથી સ્વરાદિ જો યુટ્ લેવાના હોય તો ઉ૫૨નાં ૧-૪-૭૭ સૂત્રની સાથે તેનો સમાવેશ થઇ જાત. તો પછી સ્વરે થી ક્યા સ્વરાદિ લેવાં?
જવાબ - અશુદ્ સ્વાદિ પ્રત્યયો લેવાના છે.
પ્રશ્ન – સૂત્રમાં તો માત્ર સ્વરે લખ્યું છે. તો સ્વરાદિ લેવા પણ અધુત્ સ્વરાદિ
કેવી રીતે આવી શકે ?
–
જવાબ – ↑ એ સ્ત્રીલિંગમાં અછુત્ સ્વરાદિ પ્રત્યય છે. તેથી ગૈ ના સાહચર્યથી અઘુટુ સ્વરાદિ પ્રત્યયો જ લેવા.
પ્રશ્ન - મૈં અછુત્ સ્વરાદિ છે. તો સ્વરે માં તેનો સમાવેશ થઇ શકે તો પૃથક્ શા માટે ગ્રહણ કર્યો ?
જવાબ – ી પોતે અદ્ સ્વરાદિ છે તે વાત સાચી. પણ સ્યાદિ નથી. જયારે સ્વરે થી અધુત્ સ્વરાદિ સ્યાદિ પ્રત્યયો જ લેવા છે. તે કૌ ને પૃથગ્ ગ્રહણ કરવાથી જ સમજાય છે કે અણુમ્ સ્વરાદિ સ્યાદિ જ લેવા, સ્યાદિ સિવાયના નહિ. સ્યાદિ સિવાયનો માત્ર ી જ લેવો છે માટે ડી ને પૃથક્ ગ્રહણ કર્યો છે. પ્રશ્ન – શ્ નો લુફ્ થાય છે. તો સૂત્રમાં સ્ ને બદલે : કેમ ન કર્યું ? જવાબ – જો ન : એ પ્રમાણે ષષ્ઠી વિભક્તિ કરી હોત તો ફન્ના ર્નો લુકુ થાત.
કેમ કે વઢ્યાયસ્થ પરિભાષાથી અંત્યનો લુમ્ થાય છે અને ષષ્ઠી હંમેશા ભેદ બતાવે છે જેમ કે રાજ્ઞ: પુરુષ: - રાજાનો પુરુષ. અહીં રાજા અને