Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
જરૂરી છે. , તુવુર - હસ્વરૂકારાન્ત નપુંસક નામનાં રૂપો, સાધનિકા મધુવત્ થશે.
' વિરછૌ . ૧-૪-૬૫ અર્થ - શિ (નપું. પ્ર. કિ.બ.વ.) પ્રત્યય પર છતાં સ્વરાન્ત નપુંસક નામથી
પરમાં 7 નો આગમ થાય છે. 'વિવેચન- પ્રશ્ન - અહીં છો ને બદલે માછી આટલું જ સૂત્ર કરવાની
જરૂર હતી. છતાં માછી ન કરતાં સ્વરછી એવું લાંબુ સૂત્ર શા માટે
જવાબ - સ્વરછી ને બદલે માછી કર્યું હોત તો ચાલત. કારણ કે સ્વરાજો જે
શબ્દો લેવાના છે તેમાંથી નામ્યન્ત નપુંસક નામોને ઉપરના મનામ્
રે...... ૧-૪-૬૪ થીનનો આગમ થઈ જાત. તો પછી બાકી રહ્યા આ કારાન્ત અને સાકારાન્ત. તેમાં સાકારાન્ત નપુંસક નામો તો હોતા
જ નથી. કારણ કે સ્ત્રીને ર-૪-૯૭ થી દીર્ઘ નપુંસક નામો હૃસ્વ જ ન થઈ જાય છે. તો હવે આ કારાન્ત નપુંસક નામોને લેવા માટે માછી
કર્યું હોત તો ચાલે છતાં પણ સ્વરાછી માં માત્ ન કરતાં સ્વર્િ લખ્યું
છે. તે નીચેના સૂત્રોમાં વરત્ ની અનુવૃત્તિ લઈ જવા માટે જ છે. ';
શુટ પ્રા. ૧-૪-૬૬. અર્થ - સ્વરથી પરમાં જે ધુમ્ વર્ષો હોય તેવા ધુડન્ત નપુંસક નામોને શિપ્રત્યય
પર છતાં ધુટ્રની પહેલાં જનનો આગમ થાય છે. વિવેચન -જોતિ - મન્ + શિ. અહીં ગોમતુ શબ્દ ૩ ઇતુ સંજ્ઞક હોવાથી
ઋતિ: ૧-૪-૭૦ થી છુટુ ની પૂર્વે જૂનો આમ થવાથી મન્ + શિ. નાં પુ . ૧-૩-૩૯ થી નો તેની પછી તેના જ વર્ગનો વ્યંજન હોવાથી ત્ વર્ગનો પંચમન જ છે તેથી ન આદેશ થયો. એટલે હવે નો કોઈ ફેરફાર ન થઈ શકે ન જ કાયમ રહે. અને જેન્તિ ધુડત હોવા છતાં સ્વરની પછી છે. તે ધુટુ નથી. તેથી આ સૂત્રથી
૧નો આગમ ન થઈ શકે. પ્રશ્ન - ધુરાં પ્રવને બદલે ધુર: પ્રા કરવું જોઈએ કારણ કે દિગૂ, દેશ અને
કાલવાચી શબ્દ હોય તેને દિગુના યોગમાં પ્રકૃત્ય... ૨-૨-૭૫
સૂત્રથી પંચમી વિભક્તિ થાય, તો અહીં ષષ્ઠી વિભક્તિ કેમ કરી? જવાબ - પંચમી વિભક્તિ થવાની હતી. તેના બદલે ષષ્ઠી વિભક્તિ કરી છે તે