SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી છે. , તુવુર - હસ્વરૂકારાન્ત નપુંસક નામનાં રૂપો, સાધનિકા મધુવત્ થશે. ' વિરછૌ . ૧-૪-૬૫ અર્થ - શિ (નપું. પ્ર. કિ.બ.વ.) પ્રત્યય પર છતાં સ્વરાન્ત નપુંસક નામથી પરમાં 7 નો આગમ થાય છે. 'વિવેચન- પ્રશ્ન - અહીં છો ને બદલે માછી આટલું જ સૂત્ર કરવાની જરૂર હતી. છતાં માછી ન કરતાં સ્વરછી એવું લાંબુ સૂત્ર શા માટે જવાબ - સ્વરછી ને બદલે માછી કર્યું હોત તો ચાલત. કારણ કે સ્વરાજો જે શબ્દો લેવાના છે તેમાંથી નામ્યન્ત નપુંસક નામોને ઉપરના મનામ્ રે...... ૧-૪-૬૪ થીનનો આગમ થઈ જાત. તો પછી બાકી રહ્યા આ કારાન્ત અને સાકારાન્ત. તેમાં સાકારાન્ત નપુંસક નામો તો હોતા જ નથી. કારણ કે સ્ત્રીને ર-૪-૯૭ થી દીર્ઘ નપુંસક નામો હૃસ્વ જ ન થઈ જાય છે. તો હવે આ કારાન્ત નપુંસક નામોને લેવા માટે માછી કર્યું હોત તો ચાલે છતાં પણ સ્વરાછી માં માત્ ન કરતાં સ્વર્િ લખ્યું છે. તે નીચેના સૂત્રોમાં વરત્ ની અનુવૃત્તિ લઈ જવા માટે જ છે. '; શુટ પ્રા. ૧-૪-૬૬. અર્થ - સ્વરથી પરમાં જે ધુમ્ વર્ષો હોય તેવા ધુડન્ત નપુંસક નામોને શિપ્રત્યય પર છતાં ધુટ્રની પહેલાં જનનો આગમ થાય છે. વિવેચન -જોતિ - મન્ + શિ. અહીં ગોમતુ શબ્દ ૩ ઇતુ સંજ્ઞક હોવાથી ઋતિ: ૧-૪-૭૦ થી છુટુ ની પૂર્વે જૂનો આમ થવાથી મન્ + શિ. નાં પુ . ૧-૩-૩૯ થી નો તેની પછી તેના જ વર્ગનો વ્યંજન હોવાથી ત્ વર્ગનો પંચમન જ છે તેથી ન આદેશ થયો. એટલે હવે નો કોઈ ફેરફાર ન થઈ શકે ન જ કાયમ રહે. અને જેન્તિ ધુડત હોવા છતાં સ્વરની પછી છે. તે ધુટુ નથી. તેથી આ સૂત્રથી ૧નો આગમ ન થઈ શકે. પ્રશ્ન - ધુરાં પ્રવને બદલે ધુર: પ્રા કરવું જોઈએ કારણ કે દિગૂ, દેશ અને કાલવાચી શબ્દ હોય તેને દિગુના યોગમાં પ્રકૃત્ય... ૨-૨-૭૫ સૂત્રથી પંચમી વિભક્તિ થાય, તો અહીં ષષ્ઠી વિભક્તિ કેમ કરી? જવાબ - પંચમી વિભક્તિ થવાની હતી. તેના બદલે ષષ્ઠી વિભક્તિ કરી છે તે
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy