Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
નપુંસક થયેલો નથી. જો આ સ્વભાવથી જ નપુંસક નામને પુંવભાવ કર્યો હોત તો ૧-૪-૬૪ થી રન ઉમેરાત તેથી ઉપ + 1 ગવળે.... ૧-૧-૨૧ થી ૩ નો થઈ પિવે - આવો અનિષ્ટ પ્રયોગ સિદ્ધ થાત. ટાવિતિ વિમ્ ? શુત્તિની – આ જીવ નામ વિશેષણ હોવાથી કુત એવા વિશેષ્યનાં વશથી નપુંસક થયેલું છે. પણ પ્ર.કિ.કિ.વ. છે. રારિ સ્વરાદિ પ્રત્યય નથી તેથી આ સૂત્રથી પુંવભાવ નથી થયો. नपुंसक इत्येव ? कल्याण्यै - कल्याणी श६ विशेष मोवाथी स्त्री એવા વિશેષ્યનાં વશથી થયેલ નપુંસક નામ નથી પણ સ્ત્રીલિંગ છે. તેથી આ સૂત્રથી પુંવર્ભાવ થયો નથી. પુંવર્ભાવ થયો હોત તો ન્યાય આવો અનિષ્ટ પ્રયોગ થાત. ત - અકારાન્ત નપુંસક નામનાં રૂપો - સાધનિકા વનવત્ થશે. fપ - હ્રસ્વ ૩ કારાન્ત નપુંસક નામનાં રૂપો – સાધનિકા મધુવત્ થશે. ચાની – દીર્ઘ છું કારાન્ત સ્ત્રીલિંગ નામનાં રૂપો - સાધનિકા દ્વવત્ થશે. '
રસ્થિસથ્થોડાયાગ્ન. ૧-૪-૬૩. અર્થ- ધ, અસ્થિ, સવિ અને અક્ષ એ નામન્ત નપુંસક નામનાં અંત્યનો
રાદિ સ્વરાદિ પ્રત્યય પર છતાં મન આદેશ થાય છે. સુત્ર સમાસ -રપ ર મgિ a fવા ર લ વ ષ સનદાર: -
" રસ્થિવલિ તય (સમા..). વિવેચન - પ્રશ્ન - રધ્ધસિગ્ગીગ્ન આવું સૂત્ર કર્યું હોત તો ચાલત કારણ
કે ષષ્ઠાડચ ૭-૪-૧૦૬ એ પરિભાષાથી અંત્યનું ગ્રહણ થવાથી .. અંત્યનો જ મન થવાનો હતો. તો પછી સૂત્રમાં ગત શબ્દ શા માટે
મુક્યો છે? જવાબ- બરાબર છે. છતાં પણ તેમના કરતાં ગત શબ્દ મૂક્યો છે. તે જ જણાવે
છે કે“અનેa: સર્વગ્ર"૭-૪-૧૦૭ એ પરિભાષાથી જેનો આદેશ અનેકવર્તી થતો હોય તે સર્વનો થાય. તો અહીં પણ અા શબ્દ ન મૂક્યો હોત તો આખાધવિગેરે શબ્દનો જન થઈ જાત. એવું અનિષ્ટ કાર્ય ન થાય તે માટે સૂત્રમાં મત નું ગ્રહણ કર્યું છે. તેથી હવે ધિ વિગેરે શબ્દનો મનન થતાં અંત્ય રૂ નો જ મન થશે.