Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩O
વિવેચન - પ્રશ્ન - પિતૃ વિગેરે શબ્દોમાં પણ ત્રએ સમાન છે. તો તેવા શબ્દોને
અહીં કેમ ગ્રહણ કર્યા નથી? જવાબ - કેમ કે ઋકારાન્ત શબ્દો માટે વિશેષ વિધાન કરેલું છે કે આમ પ્રત્યય
ઘુટું છે. અને ઘુટુ પ્રત્યય પર છતાં 8 કારાન્ત નામોના ત્રનો “ગડવ" ૧-૪-૩૯ થી થાય છે. તે કારાન્ત શબ્દો માટે જ ખાસ વિધાન છે. તેથી આ સૂત્રોમાં ઋ કારાન્ત નામોને ગ્રહણ કર્યા નથી.
તીય નાતિ-વતિ-૧-૪-૪૭. અર્થ - તિવું, વત તેમજ ૫ અને ૬ અંતવાળા શબ્દોને વર્જીને નામ્ પ્રત્યય
પર છતાં સમાન સ્વર દીર્ઘ થાય છે. સૂત્ર સમાસ -તિક્ષા ૨ વાસા = ૬૨ ૬૨ પ સમાદા: – તિકૃવતનું
(સમા..).
ત્તિ વત ૧૬- તિકૃવતા જૂચ. (નમ્ તત્પ) વિવેચન-પ્રત્યય તો ગામ છે. પણ તે કામ પ્રત્યયનો નામ આદેશ"વાડડva"
૧-૪-૩ર થી થયો છે. પ્રતિ ઉદાહરણમાં તિગામ, તપમ, પUO, તુમ આ ચાર શબ્દોનું વર્જન કરેલું હોવાથી દીર્ઘ થયા નથી. સૂત્રમાં અને અંતવાળા શબ્દોનું વર્જન કરવાની જરૂર ન હતી. કારણ કે નાનપ્રત્યય પર છતાં પૂર્વનો સમાન સ્વર દીર્ઘ થાય છે. અહીં તો અને અંતવાળા શબ્દોમાં અંતે સમાન સ્વર જ નથી. જેની પ્રાપ્તિ
હોય તેનું વર્ણન કરવું પડે. જેની પ્રાપ્તિજન હોય તેનું વર્જન શા માટે? જવાબ - અને ૫નું વર્જન ન કર્યું હોત તો ચાલત. છતાં પણ વર્જન કર્યું છે તે
જ જણાવે છે કે હું અને ૬ સિવાય વચ્ચે ૧નું વ્યવધાન હોય તો પણ દીર્ઘ થાય. આ તિ પ્રતિવેથેન નરેન વ્યવહાડપિ નામ તીર્ષો જ્ઞાખ્યો ” દા.ત. પશ્વન+નામ્ અહીં નાનો લોડનER: ૨-૧-૯૧ થી ૧નો લોપ થવાથી પન્ન + નામ. હવે 7નો લોપ થવાથી સમાન પછી જ નમ્ પ્રત્યય છે. તેથી પ્રશ્ન જ કયાં આવે છે? પણ આ“નાનો લોડર:” ૨-૧-૯૧ સૂત્ર પર સૂત્ર છે. અને તેનાથી થયેલો જૂનો લોપ પૂર્વની સ્વાદિવિધિમાં અસત્ થાય છે. તેથી જૂનો લોપ થવાં છતાં ૧છે એમ માનીને જ કાર્ય થાય છે. તે કારણે નછે જ. તો હવે આ સૂત્ર ન લાગી
પ્રશ્ન