Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ [ ૧૪ ] શ્રાવિકા જાતજાતના રંગનું કામ કરતાં, ચિત્ર, તંદુરસ્તી રાખવાના ઉપાય, છેકરાને બુદ્ધિ, ગુણુ અને રૂપવાળા અને અંગમાં સુÀાભિત બનાવવાના નિયમા, રજોદન, ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે સંભાળ રાખવાની સમજણ, સંગીત, વાદ્ય અને તાલની સમજણુ અને પાપકાર તથા સખીદિલ રાખવાની પદ્ધતિ વગેરે અનેક પ્રકારની કેળવણી આપવાની ઘણી જરૂર છે. આ બધી વ્યવહારની કેળવણી કહેવાય છે. તે સાથે ધર્મની કેળવણી આપવી જોઇએ. સામાયિક, પ્રતિક્રમણ, નવ તત્ત્વ, દંડક, સાયણુ, કર્મ ગ્રંથ અને ખીજા ધાર્મિક વિષયાનું ઊંચું જ્ઞાન શ્રાવિકાને આપવું. ધાર્મિક જ્ઞાન સારી રીતે સંપાદન કરવાથી બુદ્ધિ નિર્માળ થાય છે અને તેને અંગે ગૃહવ્યવહારની ઊંચી કેળવણી મળે છે. ધર્મના જ્ઞાનથી જીવદયા પાળવી, શુદ્ધ વ્રત આચરવાં, તપસ્યા કરવી અને વિડલેાની સેવા કરવી તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક અને સાંસારિક કેળવણી પામેલી શ્રાવિકા શીલ સાચવતાં, પરાણાચાકરી કરતાં, પતિસેવા કરતાં, પતિ વિદેશ જાય ત્યારે વતાં, યેાગ્ય જનને ચેાગ્ય માન આપતાં, પારકાના હૃદયને પારખતાં, સજ્જન દુજ નને ઓળખતાં, ગૃહકુંટું બ આરાગ્ય રહે તેમ કરતાં, માતાપિતા, છેકરાં, સાસુ સસરા, ભાઇ, દિયર, જેઠ, નણુંદ વગેરે સગાસ્નેહી સાથે વતાં, દુરાચારી પતિને સુધારતાં, રસવાળી રસાઈ કરતાં, પીવાના પ્રવાહી પદાર્થો બનાવતાં, ત્યાજ્ય પદાર્થ એળખતાં, સચિત્ત અચિત્ત પારખતાં, પ્રાસુક પદાર્થો બનાવતાં, બાળકોને ઉપદેશ આપતાં, સાસરે જતી પુત્રીને શિખામણુ આપતાં, સતી સ્ત્રીઓના જન્મચિરત્રા વાંચી તેમાંથી ઉત્તમ ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118