Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 107
________________ [ ૯૪ ] શ્રાવિકા પણ કરવા નહીં. લેાભ એ પાપનું મૂળ છે. જયાં ત્યાં ઉમંગથી ખર્ચા કરવે, જો પેાતાની શક્તિ હાય તા સાત ક્ષેત્રામાં દ્રવ્યના ઉપયાગ કરવા. દ્રવ્યના વ્યર્થ ખર્ચ ન થવા દેવા-એનુ નામ કરકસર છે અને શક્તિ છતાં જોઇએ ત્યાં ન વાપરવુ એ લેાભ અથવા કજીસાઇ કહેવાય છે. આ બંને શબ્દના અર્થ સમજી શ્રાવકવધૂએ પેાતાને ગૃહવ્યવહાર ચલાવવા. (૯) ઘરધયા—એ ગૃહકાર્ય ની વ્યવસ્થાના નવમે પ્રકાર છે. ભણેલી શ્રાવકપત્નીએ નવરાશને વખતે પતિને સહાય કરવા પવિત્ર ઘરધણ કરવા. જો પેાતાનુ કુટુબ બહેાળું હાય, કમાઇ લાવનાર એક જ જણ હાય તેા સુજ્ઞ સ્ત્રીએ યોગ્ય ધંધા કરી કુટુંબને સહાય કરવી. કાંઇપણ ચેાગ્ય ધંધા કે મહેનત કરી પતિની કમાણીમાં પેાષણ આપવું. દળવું, ભરડવુ, ખાંડવુ, શીવવુ, સાંધવું, ભરવુ, ગુંથવુ, કાંતવુ, વણવુ, ચીતરવું અને રંગ પૂરવા વગેરે યાગ્ય ધંધા કરી પતિને સહાયભૂત થવુ. ટોપીઓ, મેાજા, ગલપટ્ટા વગેરે ઉપયેાગી વસ્તુએ બનાવવી. સેાનારૂપાનાં ગઠણુ કરવા, નેતર ભરવી અને બીજા ઉચિત કામ કરી કાંઇપણ દ્રવ્ય ઉપાર્જન કરવું. અલ્પ આવકવાળા પતિને મદદ આપી કુટુબના પાષણમાં સદા તત્પર રહેવું. આળસુ થઇ એસી રહેવુ નહીં. ઘરમાં બેઠા બેઠા ધંધા કરવામાં કાઈ જાતની ખાટ નથી. પ્રમાદી થઈ પડી રહેનારી પત્નીઓની લેાકમાં નિદા થાય છે અને તેમના પતિઓને કુટુંબપેાષણ કરવામાં દુ:ખ ભાગવવુ પડે છે. જે ધÙા નિર્દોષ હાય અને જેમાંથી એ પૈસા પેદા થાય તેવુ હાય તેવા ધંધા કરવા અને તે પણ નીતિસર કરવા. કાઇપણ ધાંધામાં દગા કરવા નહીં. નિર્દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118