________________
સુખાધ
[ ૮૫ ]
શરીર મળ રહિત રાખવું. માથાના વાળ ચાર પાંચ દિવસે ઉષ્ણુ જળ તથા નિર્દોષ પદાથી ધોવા. તેમાં તેલ સિંચન કરી જીવાત ન પડે તેવી સંભાળ રાખવી. પેાતાને પહેરવાનાં વસ્ત્રો ગદા રાખવાં નહીં. તે હમેશાં સાફ રાખવાં. જે ચીજ પેાતાને વાપરવાની હાય તેની સંભાળ રાખવી. પેાતાની કોઇ પણ ચીજ જ્યાં ત્યાં રખડતી મૂકવી નહીં. જો પેાતાને બાળકા હાય તેા તેમને પણ હમેશાં સાફ રાખવાં. તેમના ઉખ્યેાગની બધી ચીજો સભાળીને રાખવી.
હમેશાં શ્રાવિકાએ સ્નાન કર્યા પછી જિનદન તથા ગુરુદન કરવા જવુ. જો પેાતાથી જઈ શકાય તેમ ન હેાય તા ઘેર રહી થાડી વાર ઇશ્વરભક્તિ કરવી. વખત મળે તેા સામાયિક લઇ સઝાયધ્યાન કરવુ. ઇશ્વરભક્તિ કર્યો પછી પેાતાને છાજે તેવા સુંદર પેાશાક પહેરવા. પેાશાકમાં કાઇની સાથે હરીફાઇ કરવી નહીં. જેવી પેાતાની શક્તિ હાય તેવા પેાશાક પહેરવેા. હમેશાં શેશભતા અને સાંપડતા પાશાક પહેરવા. સાભાગ્યને દર્શાવનારાં અલંકારા ધારણ કરવાં. સાભાગ્યવતી શ્રાવિકાએ નેત્રમાં અંજન આંજવુ, વાળ ઓળી સેંથા પૂરવા, કપાળમાં તિલક કરવું, નાકમાં નથ અથવા ફૂલ રાખવુ, હાથે કંકણુ ચડી ધારણ કરવી અને કઠમાં કઠી વગેરે જે કાંઇ મળે તે પહેરવુ. આ પ્રમાણે વનારી શ્રાવિકા સુઘડ ગણાય છે. એવી સુઘડતાવાળી શ્રાવિકાએ શ્રાવકસંસારને સારી રીતે દીપાવે છે.
(૩) રસાઇ-એ ગૃહકાર્યની વ્યવસ્થાના ત્રીજો પ્રકાર છે. રસભરેલી સ્વાદિષ્ટ રસાઈ બનાવવી એ સ્ત્રીઓનુ મુખ્ય કામ છે. કદી સારી સમૃદ્ધિ હાય અને તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com