________________
સુબોધ
[ ૮૩ ] રાખી પિતાની પુત્રીને ગૃહકાર્યની વ્યવસ્થા કરવાની ઉત્તમ કેળવણું આપવી.
ગૃહકાર્યની વ્યવસ્થાના દશ પ્રકાર છે: ૧ ધર્માચાર, ૨ સુઘડતા, ૩ રાઈ, ૪ ભેજન, ૫ ગૃહપદાર્થોની સગવડ, ૬ શયનગૃહની શોભા, ૭ લેવડદેવડ, ૮ કરકસર, ૯ ઘરધંધો અને ૧૦ નવરાશને વખત ગાળવાને ઉપાય: એ દશ પ્રકાર બરાબર સમજવાથી શ્રાવકવધુ ખરેખરી ગૃહિણી બને છે અને તે પોતાના શ્રાવકસંસારને સારી રીતે દીપાવે છે.
(૧) ધર્માચાર–શ્રાવિકાએ પ્રથમ પિતાને ધર્મ અને આચાર એ મુખ્ય ગુણ સમજવાના છે. જેનામાં ધર્મના પવિત્ર સંસ્કારે વાસિત થયા હોય છે તે શ્રાવિકા આ લેક તથા પરલોકના સુખને સંપાદિત કરવાને સમર્થ થઈ શકે છે. શ્રાવક વધએ હમેશાં પિતાનાં પૂજ્ય સાસુ-સસરાની અને પોતાના મુગટરૂપ પતિની આજ્ઞા લઈજિનદર્શન અને ગુરુદર્શન કરવા જવું. જે કઈ દિવસે ઘરનું કે કાર્ય આવશ્યક હોય તો તે કાર્ય બગાડીને ધર્મકાર્ય કરવાનો આગ્રહ રાખવે નહીં. તે વખતે પિતાના ઘરમાં જ પ્રભુની માનસિક ભક્તિ કરી ગૃહકાર્ય બજાવવું. હમેશાં શ્રાવિકાધર્મને અનુસરવું. સત્ય બલવું, કપટ કેળવવું નહીં, કોઈના ઉપર રાગદ્વેષ કરવા નહીં, ક્ષણે ક્ષણે પિતાના સ્વરૂપને ચિંતવવું. જેમ કે હું જેનધર્મને પાળનારી શ્રાવિકા છું. મારું કર્તવ્ય દયાધર્મને અનુસરીને ચાલવાનું છે. જિનાલયે કે ઉપાશ્રયે કોઈ પણ વડિલની સાથે જવું. સરલ માગે જઈ દેવગુરુનાં દર્શન કરવાં. કેઈ સાધુ કે સાધ્વીની સાથે વિશેષ પરિચય રાખ નહીં.. તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com