________________
[ ૩૬ ]
શ્રાવિકા
.
છે—“ અરે મૂખી ! તારા પતિ તે વ્યભિચારી છે, બીજી સ્ત્રીની સાથે ચાલે છે” એ વિગેરે ખેલી તેઓ ભમાવવાનુ કરે છે પણ સુજ્ઞ શ્રાવિકાએ કાચા કાન રાખી તે સાંભળવું નહીં. તે કહેનાર માણસ કાણુ છે ? અને કેવા છે ? તે શામાટે આવું કહેતા હશે ? આ મા વિચાર કરી તેને સ્પષ્ટ કહેવું કે મારા પતિ એવું કરે જ નહીં. ' બીજાના ભમાવવાથી ભમવું નહીં. જો તમે કાઇના કહેવાથી શંકાવાળું મન કરશેા તેા તમારા પવિત્ર પ્રેમને તમે ખાઇ એસશેા. પ્રેમના ભગ થયા પછી આ સંસાર તમને દુ:ખરૂપ થઇ પડશે, તેથી તમારે ખીજા કેાઇ ઉપર વિશ્વાસ રાખવા નહીં, તમારા પતિ ઉપર જ વિશ્વાસ રાખવા. કદી કયેાગે પતિ દુર્ગુણી નીવડે તે પણુ તમારે તેનાથી જ સતાષ માનવા.
આ પ્રમાણે શ્રાવિકાના પતિપ્રત્યેના ધર્મ યથાર્થ રીતે પ્રતિપાદન કરેલા છે. જે સમ્યક્ત્વશાલિત શ્રાવિકા તે પ્રમાણે વર્તે છે તે આ લેાકમાં શ્રાવકસસારને દીપાવી પરલેાકમાં સતિનું પાત્ર બને છે. ઉભય લેાકને સ્વધર્મથી સાધનારી એ શ્રાવિકાના મનુષ્યાવતાર સફળ થાય છે અને તેણીએ બાંધેલા સ્ત્રીવેદ તેના જીવનમાં ઉપયેગી થયેલા ગણાય છે. તેને માટે એક જૈવિદ્વાન નીચેનું સંસ્કૃત પદ્ય લખે છેઃ— पतिरक्ता पतिप्रेमोल्लासिनी पतिसेविनी । श्राविका श्राविका चारप्रवीणा सुखिनी भवेत् ||
“ પતિ ઉપર રાગ ધરનારી, પતિના પ્રેમમાં ઉલ્લાસ પામનારી, પતિને સેવનારી અને શ્રાવિકાના આચારમાં પ્રવીણ એવી શ્રાવિકા સુખી થાય છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com