________________
[ ૬૨ ]
શ્રાવિકા
સ્થળે કહેલુ છે. પૂર્વે તીથ કરાએ, ચક્રવત્તીઓએ, મહાન નરોએ અને બીજા મહાપુરુષાએ માષિતાની આજ્ઞા પાળવાને અનેક પ્રકારના કષ્ટો સહન કરેલાં છે. માતાપિતાની સેવા કરનારા શ્રાવકવીરાએ આ લાકમાં સહીત્તિ અને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત કરેલી છે.
જે મનુષ્યા માબાપની આજ્ઞા માનતા નથી અને તેમની સેવા કરતા નથી તેએ અત્યંત કષ્ટ ભાગવે છે અને છેવટે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. માખાપની સેવા નહિ કરનારા મનુષ્યાને રાક્ષસ અને કૃતઘ્રી કહેલા છે. તેએને માટે તે એટલે સુધી કહેવું છે કે, તેમને સ્પર્શી કરવાથી પણ પાપ લાગે છે. જે પુત્રાએ વા પુત્રીઓએ માતપિતાની આજ્ઞા માની નથી તે આખર સંસારમાં દુ:ખી થાય છે; કારણ કે માબાપની આજ્ઞા હમેશાં હિતબુદ્ધિથી જ ઉત્પન્ન થાય છે અને તે પ્રમાણે નહીં વનારા સતાનાનું અહિત થાય છે એટલે કે તે દુ:ખી થાય છે. આજકાલ કેટલાએક અજ્ઞાની કઠાર હૃદયના બાળકા તરુણુવયમાં આવતાં માતાપિતાના પૂર્વાષકારને ભૂલી જઇ, પેાતાની અજ્ઞાની સ્રીના કહેવા ઉપર સરમાઈ જઈ મામાપનેા અનાદર કરે છે, તેમની આજ્ઞાનું ઉલ્લ્લંઘન કરે છે અને જુદા થઇ માખાપને દુ:ખ આપે છે, તેમનુ પાષણ કરતા નથી, તેમને અનેક રીતે કચવાવે છે અને પેાતાના પુત્રધર્મ ભૂલી જઇ તેમની સામે કટુ વચને ખેલે છે તેવા અધમ પુત્રાને સહસ્ર વાર ધિક્કાર છે. તે અજ્ઞાની બાળકે વિચાર કરતા નથી કે, આ માખાપ અમારા કેવા ઉપકારી છે ? તેઓએ અમારે માટે કેટલાં કષ્ટો વેઠ્યાં છે? અને અમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com