________________
સુભેધ
[ ૬૭ ]
કન્યાવિક્રયનું વિત્ત અધમ છે. તે ચિરકાળ ટકતુ નથી. કન્યાવિક્રય કરનારા હજારે લેાકેા અંતે પાયમાલ થઈ ગયેલા છે. આથી જૈનબ એએ તે અધમ કૃત્ય ન કરવું જોઈએ. એ મહાપાપથી દૂર રહેવું જોઇએ. એવા નીચ કામ કરનારને શ્રાવક કહેવા એ કેાઇ રીતે ચેાગ્ય નથી. શ્રાવક એ પવિત્ર શબ્દના અર્થ તેવા અધમ પુરુષને લાગુ પડતા નથી. એ પાપીની ગણના ચતુર્વિધ સ ંઘમાં થતી નથી. જે શુદ્ધ શ્રાવક હોય તે એવું અધમ કૃત્ય કરતા નથી. તે પેાતાના પુત્ર તથા પુત્રી અને સતાનને સમાન ગણે છે. પુત્રીને વેચી પુત્રનુ ઘર ભરવું, એ ઘણું જ પાપી અને નીચ કામ છે, એમ તે સમજે છે. પુત્રીના પતિ પાસેથી પૈસા લેવાથી એનુ ઘર ખાલી થાય છે, તેથી એ બિચારી નિરપરાધી પુત્રી દુ:ખી થાય છે. આવુ સમજનારા ધમી પુરુષા પ્રાણાંતે પણ એ અધમ કાર્ય કરતા નથી. તેઓ જ્યારે પુત્રી ચેાગ્ય વયની થાય ત્યારે તેને ચાંગ્ય વયને, સુંદર, સદ્ગુણી અને વિદ્વાન એવા શ્રાવક વર શેાધી વરાવે છે અને પેાતાની પુત્રીના જીવનને ઊંચી સ્થિતિમાં મૂકે છે.
.
આજકાલ કેટલાએક દુરાગ્રહી લેાકેા કુલીનતાનેા અ જુદા કરે છે. તેઓએ ઘણા દીર્ઘ વિચાર કરવાને છે. કેટલાએક મૂર્ખ, દુર્ગુણી અને અવિનીત હાય તે છતાં કુલીનતાના ખાટા ફ્રાંકે રાખે છે તેવા વરની સાથે શ્રાવકે પેાતાની પુત્રીને પરણાવવી ન જોઇએ. તેની કુલીનતામાં અંજાઈ જવુ, એ મૂર્ખતા છે. એવી કુલીનતામાં આકર્ષાવ એ પુત્રીને દુ:ખદાયક થઈ પડે છે. એવા અયેાગ્ય પતિને શ્રાવકપુત્રી અર્પણુ કરી દેવી એ તેણીને દુ:ખના ખાડામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com