________________
[ ૪૦ ]
શ્રાવિકા કર્યો છે, તેને યાજજીવિત પ્રેમ સહિત પાળવી, એ શ્રાવકપતિને ધર્મ છે. જ્યારે શ્રાવિકાની સાથે શ્રાવકને વિવાહ થાય છે, તે પ્રસંગે જેનલગ્નવિધિના મંત્રો બોલાય છે, જેમાં શ્રાવકદંપતિને માટે ગૃહસ્થગુરુ કેવું દર્શાવે છે? તેને શ્રાવકપતિએ વિચાર કરવાનો છે. અગ્નિનું સ્થાપન થયા પછી અને તેમાં હામવિધિ થયા બાદ ગૃહસ્થગુરુ નીચે પ્રમાણે બેલે છે – "ॐ अहं इदमासनमध्यासीनौ स्वध्यासीनौ स्थितौ મુસ્થિત તરંતુ વ સનાતન સંમઃ # ”
તમે બને સ્ત્રીપુરુષ આ આસન ઉપર સારી રીતે બેઠા છે અને સારી રીતે રહેલા છે. તમારા બનેને આ સમાગમ સનાતન–હંમેશને માટે થાઓ.”
આ મંત્રથી સ્ત્રીપુરુષની ઉપર અભિષેક કરવામાં આવે છે. આ મંત્રના અર્થને શ્રાવકે વિચાર કરવાનો છે. ગૃહસ્થગુરુ એ મંત્રમાં સ્ત્રીપુરુષને હંમેશનો સંગમ રહેવાની આશીષ ઉચારે છે. તે ઉપરથી જાણવું જોઈએ કે, સ્ત્રી ગમે તેવી સ્થિતિમાં રહેલી હોય, તે પણ શ્રાવક પુરુષે તેણીનું પાલન કરવાનું છે. જેનગૃહસ્થના ધર્મમાં પિષ્ય વર્ગનું પિષણ કરવાનું કહેવું છે. એ પિષ્યવર્ગમાં સ્ત્રી મુખ્ય છે. તે સર્વદા પિષ
ય છે. વળી ગૃહસ્થ ધર્મમાં એમ પણ સૂચવેલું છે કે—ધર્મ, અર્થ અને કામમાં પુરુષે પોતાની પત્નીને સાથે રાખવાની છે. જેણીને સમાગમ સનાતન રાખવાને કહેલું છે, એવી શ્રાવિકા
સ્ત્રીને અનાદાર કરનારા શ્રાવકપતિ પોતાના ગૃહસ્થગુરુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com