________________
પ્રકરણ ૬ ઠું
બાળશિક્ષણ
IT શિપ ક્ષણ એ દિવ્ય વસ્તુ છે. તેના પ્રભાવથી મનુષ્ય આ છે પિતાના જીવનની સાર્થકતા કરી શકે છે. પૂર્વ વિદ્વાનો શિક્ષણને દિવ્યચક્ષુ કહે છે અને તેના મહિમાનું ભારે વર્ણન કરે છે. શિક્ષણને ઇતિહાસ જે આ જગત ઉપર પ્રગટ થયે ન હોત તો મનુષ્યજીવન તદન નકામું થઈ જાત. એ શિક્ષણનો આરંભ એ જ મનુષ્ય જીવનની સાર્થકતાને આરંભ છે. એવા ઉપયોગી વિષયને માટે કેટલી સાવધાનતા રાખવી જોઈએ, તેને માટે જેનશાસ્ત્ર અને લૈકિકશાસ્ત્ર ઉત્તમ પ્રકારને ઉપદેશ આપે છે.
શિક્ષણને આરંભ જે બાળવયથી જ કરવામાં આવ્યું હોય તો જ તે સર્વ રીતે સફળ થાય છે. માટે શ્રાવક માતાપિતાએ તે વિષે પૂરી કાળજી રાખવાની જરૂર છે. બાળક જ્યારે
ગ્ય વયનું થાય ત્યારે તેના શિક્ષણને આરંભ તેની માતાથી જ થવું જોઈએ. માતા સે શિક્ષકોની ગરજ સારે છે. બાળકને માતા તરફથી જે જ્ઞાન મળે છે, તે જ્ઞાનની છાપ બાળકના હદય ઉપર સવાર પડી જાય છે. ગ્રહરૂપ પાઠશાળામાં પ્રવેશ કરતાં બાળકને માતા એ આદ્યગુરુ છે. સુશિક્ષિત શ્રાવકમાતાને હાથે ઉછરેલા અને કેળવાએલે શ્રાવકબાળ સદ્દગુણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com